દિવ્યાંગ વ્યકિતઓના કલ્યાણ માટે રાષ્ટ્રીય/રાજય પારિતોષિક અરજી મંગાવાઈ.

સુરતઃ ગુરૂવારઃ- ભારત સરકારના કલ્યાણ મંત્રાલય અને રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ તરફથી વર્ષ-૨૦૨૦ માટે…

સુરતે કોમ્યુનિટી કોવિડ કેર આઈસોલેશન સેંટર માટે ખૂબસુરત ઉદારહરણ આખા ભારતને પૂરું પાડ્યું.

નર્મદ નગરી સુરત શહેર તેની આગવી ઓળખના કારણે જાણીતું બન્યું છે. ખાવા-પીવાના અને ઉત્સવોના શોખિન સુરતીલાલા…

કેન્દ્ર સરકારે કોવિડ-19 આર્થિક પેકેજના બીજા હપ્તા તરીકે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને રૂપિયા 890.32 કરોડ આપ્યા

ભારત સરકારે કોવિડ-19 તાત્કાલિક પ્રતિક્રિયા અને આરોગ્ય તંત્રની તૈયારીઓના પેકેજના બીજા હપતા તરીકે 22 રાજ્યો/ કેન્દ્ર…

અમદાવાદ શ્રેય હોસ્પિટલ આગ દુર્ઘટના -પ્રત્યેક મૃતકોના વારસને 4 લાખ રૂપિયાની સહાય-ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની તાત્કાલિક તપાસના આદેશો આપ્યા.તેમણે…

ભારતીયોના વિરોધને પગલે IPL – 2020 માંથી ચાઈનીઝ કંપનીને જાકારો.

BCCI અને Vivo મોબાઈલએ IPL 2020 માટેના બિઝનેસ કરારનો અંત આણ્યો. ચીનની મોબાઇલ કંપની વિવોએ આઇપીએલની…

અમદાવાદની હોસ્પિટલમાં લાગેલ આગ સંદર્ભે શંકરસિંહ વાઘેલાની સૂચક ટકોર.

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અડધી રાતે લાગેલ આગને પગલે હવે અમદાવાદ તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઊભા થવા…

ફેસબુક અને ટ્વીટરે અમેરિકન રાષ્ટ્રપતિની પોસ્ટને ડિલીટ કરી દાખલો બેસાડ્યો.

સતત વિવાદમાં રહેવા ટૅવાયેલા અમેરિકાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ ફરી ચર્ચામાં આવ્યા છે. ફેસબુકે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…

ફાયર સેફટી માટૅ આવતીકાલથી સુરત મનપા સુરતની હોસ્પિટલોમાં કઈ કામગીરી શરુ કરશે ?

અમદાવાદની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય. આવતીકાલથી સુરતની તમામ હોસ્પિટલોમાં ફાયર સેફટીને…

કોરોનાથી સ્વસ્થ થવાનો રિકવરી દર 67 ટકાએ પંહોચ્યો.

આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો રિકવરી દર 67 ટકાથી…