અનુસૂચિત જન જાતિ કલ્યાણ સમિતિએ માંડવી ખાતે રૂા.૫૧૧ કરોડના ખર્ચે સાકારિત થયેલી કાકરાપાર-ગોડધા- વડ ઉદ્દવહન સિંચાઈ યોજનાની મુલાકાત લિધી.

આદિવાસીઓના સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે રાજય સરકાર કટિબધ્ધઃસમિતિના અધ્યક્ષ નરેશભાઈ પટેલ કાકરાપાર-ગોડધા- વડ ઉદ્દવહન સિંચાઈ…

‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ મહાઝુંબેશ હેઠળ આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ તાપી જિલ્લાના વિવિધ આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કોરોનાથી ગામડાઓને બચાવવા ‘મારૂં ગામ, કોરોના મુક્ત ગામ’ મહાઝુંબેશ શરૂ કરવામાં આવેલ…

આદિવાસી કલા અને વસ્તુઓ, ખેતી ઉત્પાદનો અને આયુર્વેદિક વસ્તુઓના વેચાણ માટે વ્યારાના આદિમજુથ કોટવાળીયા વાંસ બનાવટ વેચાણ કેન્દ્ર બનવાયુ.

વ્યારા વન વિભાગ અન ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ આદિવાસી કલા અને વસ્તુઓ, ખેતી ઉત્પાદનો અને આયુર્વેદિક…

માંડવી તાલુકાના રેગામા ગામનું ચૌધરી દંપતિ વન વિભાગની યોજના હેઠળ પગભર બન્યું .

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં વન વિભાગ સ્થાનિક લોકોને ઘરઆંગણે રોજગારી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરાયા…

રાજયના શિક્ષણ વિભાગે શિક્ષણાધિકારીઓની કરી બદલી.

રાજયના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીઓની કરાઇ બદલી,28 અધિકારીઓની બદલી કરવામાં આવી તો, તો 6…

ગુજરાત રાજયની કોવિડ 19 અપડેટ પ્રમાણે આજે 1175 નવા કેસો નોંધાયા.

આજે ગુરુવારે રાજ્યમાં કોરોના વાયરસના 1175 નવા કેસ નોંધાયા છે. આ સાથે હવે રાજ્યમાં કોરોના સંક્રમિત…

સુરત શહેર – ગ્રામ્ય અને રાજય સરકારની કોવિડ 19 યાદી.

જાણો સુરત શહેરમાં ક્યા ઝોનમાં સૌથી વધુ નવા કેસો નોંધાયા અને ક્યા તાલુકાએ ગ્રામ્યનો પોઝિટીવ કેસોનો…

રાજયની યાદી પ્રમાણે ક્યા જિલ્લામાં કેટલા કેસો નોંધાયા ?

#Gujarat માં આજે # COVID19 ના 1152 નવા કેસો, 18 લોકોનાં મોત નીપજ્યાં અને 977 લોકોને…