ભારતના પ્રખ્યાત શાયર રાહત ઈંદોરી થયા કોરોના સંક્રમિત. ટ્વીટ કરીને માહિતી આપી.

ભારતના કયા પ્રખ્યાત શાયર રાહત ઈંદોરી થયા કોરોના સંક્રમિત. ટ્વીટ કરીને માહિતી આપી હતી. એમને હોસ્પિટલમાં…

શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની આ સમગ્ર ઘટનાક્રમની તપાસ માટે જ્યુડિશિયલ ઈન્કવાયરીનો રાજ્ય સરકારનો નિર્ણય.

મુખ્યમંત્રીશ્રીએ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની આ સમગ્ર ઘટનાક્રમની તપાસ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી…

નવસારી જિલ્લામાં આજે નવા ૦૯ કેસ નોંધાયાં.

કોરોના મહામારી (કોવિડ-૧૯) ના સંક્રમણને રોકવા માટે સરકારશ્રીની સુચનાઓનું જિલ્લામાં ચુસ્તપણે પાલન થાય તે માટે જિલ્લા…

સુરત જિલ્લાની કોવિડ 19 Update

સુરતમાં કોરોના સંક્રમણમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. પાલિકા અને જિલ્લા પંચાત દ્વારા જાહેર કરાયેલા…

રાજયમાં કોરોના અંગેની વિગતવાર અપડેટ.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1056 નવા કેસ સામે આવ્યા છે જ્યારે આજે 1138 દર્દી ડિસ્ચાર્જ થયા…

બનાસકાંઠામાં આવેલ યાત્રાધામ અંબાજી મંદિર 24 ઓગસ્ટ થી 4 સપ્ટેમ્બર સુધી સંપૂર્ણ બંધ રહેશે.

બનાસકાંઠામાં આવેલ યાત્રાધામ અંબાજી મંદિર 24 ઓગસ્ટ થી 4 સપ્ટેમ્બર સુધી સંપૂર્ણ બંધ રહેશે.અંબાજી પદયાત્રા મેળો…

ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરીનું કાયદા રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન.

આજે કર્મયોગી ભવન, ગાંધીનગર ખાતે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરીનું કાયદા રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં…

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંદામાન અને નિકોબાર ટાપુ સુધી સબમરીન કેબલ કનેક્ટિવિટી (CANI) નો પ્રારંભ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંદામાન અને નિકોબારના ટાપુઓને મુખ્ય ભૂપ્રદેશો સાથે જોડતા સબમરીન ઓપ્ટિકલ ફાઇબર…

એક સમયે જીગલી પાત્ર ભજવનાર વ્યક્તિ જુગાર રમતાં પકડાઈ.

સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં લોકો વધારે પ્રમાણમાં જુગાર રમતા હોય છે. ત્યારે જૂનાગઢ LCBએ રહેણાંક વિસ્તારમાં ચાલતા…

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ નિદાન થયા છે.

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ નિદાન થયા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને તરત જ…