બનાસકાંઠામાં આવેલ યાત્રાધામ અંબાજી મંદિર 24 ઓગસ્ટ થી 4 સપ્ટેમ્બર સુધી સંપૂર્ણ બંધ રહેશે.

બનાસકાંઠામાં આવેલ યાત્રાધામ અંબાજી મંદિર 24 ઓગસ્ટ થી 4 સપ્ટેમ્બર સુધી સંપૂર્ણ બંધ રહેશે.અંબાજી પદયાત્રા મેળો કેન્સલ થતાં મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો. પદયાત્રા અને કેમ્પ પર પણ પ્રતિબંધ. ભાવિક ભકતો ઓનલાઈન દર્શન કરી શકશે.ભાદરવી પૂનમને લઈ કલેકટરનું નિવેદન આ વખતે ભાદરવી પૂનમે પગપાળા નહીં જઇ શકે. પદયાત્રીઓ ભાદરવી પૂનમે યોજાતા કેમ્પ અને પદયાત્રા પર પ્રતિબંધ મેળા દરમ્યાન મોટી સંખ્યામાં લોકો ભેગા થવાની ભીતિ ધાર્મિક મેળા અને મેળાવડા પર પ્રતિબંધ રહેશે. ભાદરવી દરમ્યાન મા અંબાનું લાઈવ પ્રસારણ થશે વિશ્વ કલ્યાણ અર્થે અંબાજીમાં હવન ચાલુ રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *