શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસનો કોરોના રિપોર્ટ પોઝિટીવ.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નૃત્ય ગોપાલદાસજી…

રાજયની યાદી પ્રમાણે ક્યા જિલ્લામાં કેટલા કેસો નોંધાયા ?

#Gujarat માં આજે # COVID19 ના 1152 નવા કેસો, 18 લોકોનાં મોત નીપજ્યાં અને 977 લોકોને…

સુરતમાં આજ રોજ કુલ કેટલા કેસો નોંધાયા ?

સૌથી વધુ નવા કેસો સુરત શહેરમાં અઠવા ઝોનમાં 51 તો રાંદેર ઝોનમાં 36 જ્યારે સુરત ગ્રામ્યમાં…

સુરત શહેરમાં આજે 177 નવા કેસો નોંધાયા.

સુરત શહેરમાં આજે સૌથી વધુ નવા કેસો અઠવા ઝોનમાં નોંધાયા.

ભારતના પ્રખ્યાત શાયર રાહત ઈંદોરી થયા કોરોના સંક્રમિત. ટ્વીટ કરીને માહિતી આપી.

ભારતના કયા પ્રખ્યાત શાયર રાહત ઈંદોરી થયા કોરોના સંક્રમિત. ટ્વીટ કરીને માહિતી આપી હતી. એમને હોસ્પિટલમાં…

નવસારી જિલ્લામાં આજે નવા ૦૯ કેસ નોંધાયાં.

કોરોના મહામારી (કોવિડ-૧૯) ના સંક્રમણને રોકવા માટે સરકારશ્રીની સુચનાઓનું જિલ્લામાં ચુસ્તપણે પાલન થાય તે માટે જિલ્લા…

સુરત જિલ્લાની કોવિડ 19 Update

સુરતમાં કોરોના સંક્રમણમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. પાલિકા અને જિલ્લા પંચાત દ્વારા જાહેર કરાયેલા…

રાજયમાં કોરોના અંગેની વિગતવાર અપડેટ.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1056 નવા કેસ સામે આવ્યા છે જ્યારે આજે 1138 દર્દી ડિસ્ચાર્જ થયા…

ડુમસ બીચ ફરવા જવાનું વિચારો છો તો હવે ન જતાં કારણ કે…!

સુરતમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી ડૂમસ બીચ પર હરવા ફરવા જવા પર પ્રતિબંધ મૂકાયો છે.…

ભારતમાં કુલ પોઝિટીવ કેસોનો આંક્ડો 20 લાખને પાર.

ભારતમાં કોરોનાના કેસોનો આંક્ડો 20 લાખને પાર. એક જ દિવસમાં 62,538 નવા કેસો નોંધાતા કુલ પોઝિટીવ…