‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ મહાઝુંબેશ હેઠળ આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ તાપી જિલ્લાના વિવિધ આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કોરોનાથી ગામડાઓને બચાવવા ‘મારૂં ગામ, કોરોના મુક્ત ગામ’ મહાઝુંબેશ શરૂ કરવામાં આવેલ…

Instagram નું નવું કૂલ ફિચર. નામ સાથે જોડો તમારા બીજા ઉપનામો, શોખ, પ્રોફાઈલની વિગતો.

Instagram યુઝરને હવે પોતાની પ્રોફાઈલમાં નામની સાથે Pronoun (સર્વનામ) ઉમેરવાનું ફિચર મળશે. આ ફિચર મુજબ હવે…

સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલની આજની સ્થિતિ મુજબની અપડેટ.

સ્મીમર હોસ્પિટલમાં કોવિડ-૧૯ની હાલની સ્થિતિસુરત:મંગળવાર Da:-11-05-21    હોસ્પિટલમાં કુલ 311 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 209…

વાલોડ નાં દેલવાડા ગામ નાં ૨૫ વર્ષીય સહદેવભાઈ એ સ્મીમેરમાં ૧૯ દિવસની સારવાર બાદ કોરોનાને હરાવ્યો.

કોરોના વાયરસ મોટી ઉમરના દર્દીઓની સાથે સાથે આ લહેરમાં યુવાનોને પણ વધારે અસર કરે છે. વાલોડના…

5G ટૅકનોલોજી અને કોવિડ વચ્ચે સંબંધ ખરો ? શું સ્પષ્ટતા કરી દૂરસંચાર વિભાગે. ?

ભારત સરકારના દૂરસંચાર વિભાગે માહિતી આપતાં જણાવ્યું હતું કે 5G ટૅકનોલોજી અને કોવિડ 19 ના પ્રસાર…

સ્મીમેરમાં દાખલ કોરોના દર્દીને સારવાર સાથે ૨૪ કલાકમાં જ મેન્ટલ સ્ક્રીનિંગ કરવામાં આવે છે.

સુરત:રવિવાર: કોરોના મહામારીને કારણે આપણે આર્થિક, સામાજિક, શારીરિક તથા માનસિક જેવા ઘણા પડકારોનો સામનો કરી રહ્યા…

કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને ભાવિ રણનીતિના આગોતરા આયોજન માટે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ તજજ્ઞો સાથે ચર્ચા-વિચારણા કરી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના કોવિડ-19ની ત્રીજી લહેર આગામી દિવસોમાં આવી શકે તેવી દુનિયાના મેડીકલ એકસપર્ટસ…

નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડ-૧૯ની હાલની સ્થિતિ.10 May 2021

સુરત: તાઃ-10-05-2021• હોસ્પિટલમાં કુલ 448 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 357 પોઝીટીવ દર્દીઓ, 49 દર્દીઓ, તથા…

નાગરિકોને સલામત સમયસર અને પર્યાવરણ પ્રિય બસ સેવા ઉપલબ્ધ કરાવવી એ અમારી પ્રથમ પ્રાથમિકતા : મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી.

ગુજરાતના નાગરિકોને સલામત, સમયસર અને પર્યાવરણપ્રિય અવિરત S.T. બસ સેવા ઉપલબ્ધ કરાવવી એ ગુજરાત સરકારની પ્રથમ…

સ્મીમર હોસ્પિટલમાં કોવિડ-૧૯ની હાલની સ્થિતિ. 10 May 2021

સુરત:સોમવાર Date:-10-05-2021 હોસ્પિટલમાં કુલ 305 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 208 પોઝીટીવ દર્દીઓ, 14 શંકાસ્પદ દર્દીઓ,…