જમીન તકરારી નોંધની સૂનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ થઇ શકશે.રાજય સરકારનો નિર્ણય.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લઇને જમીન તકરારી નોંધની અપિલ…

ભારત સરકારની કેબિનેટના યુવાનો-ખેડૂતો માટૅ મહત્વના નિર્ણયો.

કેંદ્રિય કેબિનેટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ હેઠળ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈંડિયાના જયપુર, ગુવાહાટી અને તિરુવનથપુરમ એરપોર્ટસ લીઝ…

રાજ્યના ૨૦૫ જળાશયો પૈકી ૧૦૧ જળાશયો હાઈ એલર્ટ પર.

ચાલુ મોસમનો રાજ્યનો સરેરાશ કુલ વરસાદ ૮૫.૧૪ ટકા નોંધાયો છે.  જેમાં કચ્છ રીજીયનમાં ૧૪૯.૫૪ ટકા, ઉત્તર…

કેન્દ્ર સરકારે સ્વદેશી માઇક્રો પ્રોસોસર ચેલેન્જ લોન્ચ કરી જે 15 સપ્ટેમ્બર 2021 સુધી ખુલ્લી રહેશે.

આત્મનિર્ભર એપ ભારત ઇનેવેટ ચેલેન્જ પછી કેન્દ્ર સરકારે સ્વદેશી માઇક્રો પ્રોસોસર ચેલેન્જ લોન્ચ કરી છે. આઇટી…

પ્રધાનમંત્રી MoHUA દ્વારા યોજનારા વર્ચ્યુઅલ કાર્યક્રમ “સ્વચ્છ મહોત્સવ” દરમિયાન સ્વચ્છ સર્વેક્ષણ 2020ના પરિણામોની જાહેરાત કરશે.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુરુવારે એટલે કે 20 ઑગસ્ટ, 2020ના રોજ સવારે 11 વાગે સ્વચ્છ…

સુરત શહેર પોલીસે ટ્રાફિક બ્રિગેડના જવાનો માટે સુચનાઓ બહાર પાડી.

TRB જવાનોને લગતાં એક પછી એક વિવાદો બાદ સુરત શહેર પોલીસે ટ્રાફિક બ્રિગેડના જવાનો માટે સુચનાઓ…

ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીની એમ્સમાં દાખલ થયા.

ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીની એમ્સમાં દાખલ થયા છે. છાતીમાં ઈન્ફેક્શન હોવાના કારણે તેમને મોડી રાતે હોસ્પિટલમાં…

સુરત જિલ્લાની કોવિડ 19 અપડેટ.

મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET અને એન્જિનયરિંગની પ્રવેશ પરીક્ષા JEE Mainsને સ્થગિત કરવાની માંગ કરતી અરજીને ફગાવી

IIT-JEE અને NEET પરીક્ષા મોકૂફ રાખવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવતાં સુપ્રીમકોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે,…

ભારતની કોવિડ 19 અપડેટ.

દેશમાં 24 કલાકમાં કોરોનાના 63,490 નવા કેસ24 કલાકમાં 944ના મોત; કુલ 49,980ના મોતદેશમાં કોરોનાના કુલ કેસ…