સુરત શહેર પોલીસે ટ્રાફિક બ્રિગેડના જવાનો માટે સુચનાઓ બહાર પાડી.

TRB જવાનોને લગતાં એક પછી એક વિવાદો બાદ સુરત શહેર પોલીસે ટ્રાફિક બ્રિગેડના જવાનો માટે સુચનાઓ બહાર પાડી.

  • દરેક TRB જવાને પોતાના મોબાઈલ ફરજ પહેલા સર્કલ કચેરીએ જમા કરાવવાના રહેશે. ફરજ પૂરી થયા બાદ પરત લેવાના રહેશે.સુચનાનું પાલન નહિ કરનાર સામે કડક પગલાં લેવાની પણ તાકીદ કરવામાં આવી છે.
  • TRB જવાનોએ પોતાના વ્હીકલ ફરજના સ્થળથી દૂર પાર્કિંગમાં પાર્ક કરવાના રહેશે.
  • ફરજના સ્થળે તેમણે સમયસર હાજર થવાનું રહેશે. જો મોડું થાય તો જે તે સંબંધિત ઉપરી અધિકારીને જાણ કરવાની રહેશે.
  • શહેરમાં ક્યાંય મલ્ટીલેવલ પાર્કિંગની જરુરિયાત હોય તો મનપાને જાણ કરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *