રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 63.09 કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલો પાસે…

રાજ્યમાં બાયોડિઝલના નામે વેચવામાં આવતા ભળતા પદાર્થોનું અનઅધિકૃત વેચાણ સામે કડક કાર્યવાહી કરાશે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપ સિહ જાડેજા

આવા પદાર્થોનુ વેચાણ તાત્કાલીક અસરથી બંધ કરાવવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આપેલ સ્પષ્ટ સૂચનાઓનો ચુસ્ત અમલv…

લવ જેહાદના કાયદાના અમલીકરણ ઉપર રોક લગાવતા હાઇકોર્ટના હુકમને ગુજરાત સરકાર સુપ્રિમ કોર્ટમાં પડકારશે.

નામ બદલી – અટક બદલી – હાથે નાડાછડી બાંધી, હિંદુ ધર્મના પ્રતિકોનો ખોટો દુરુપયોગ કરી, ખોટી…

અનુસૂચિત જન જાતિ કલ્યાણ સમિતિએ માંડવી ખાતે રૂા.૫૧૧ કરોડના ખર્ચે સાકારિત થયેલી કાકરાપાર-ગોડધા- વડ ઉદ્દવહન સિંચાઈ યોજનાની મુલાકાત લિધી.

આદિવાસીઓના સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે રાજય સરકાર કટિબધ્ધઃસમિતિના અધ્યક્ષ નરેશભાઈ પટેલ કાકરાપાર-ગોડધા- વડ ઉદ્દવહન સિંચાઈ…

કોરોનાની બીજી લહેરમાં ઔધોગિક એકમોના ઓક્સિજન વપરાશ પર કાપ મૂકીને પણ હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડી દર્દીઓના જીવ બચાવ્યા : નાયબ મુખ્યમંત્રી શ્રી

કોરોનાની બીજી લહેરમાં ઔધોગિક એકમોના ઓક્સિજન વપરાશ પર કાપ મૂકીને પણ હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડી દર્દીઓના જીવ…

શાળા કોલેજના 18 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ પાત્રતા ધરાવતા કર્મચારીઓ-શિક્ષકો-પરિવારજનોને કોરોના વેકસીનેશન કરાશે.

શાળા કોલેજના ૧૮ વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ પાત્રતા ધરાવતા કર્મચારીઓ-શિક્ષકો-પરિવારજનોને કોરોના વેકસીનેશન સુરક્ષા કવચ અપાશે……શિક્ષક દિવસ-પાંચમી સપ્ટેમ્બર…

૧૪મી ગુજરાત વિધાનસભાનુ આગામી સત્ર ૨૭મી સપ્ટેમ્બરથી મળશે: સંસદીય રાજયમંત્રી શ્રી પ્રદિપસિહ જાડેજા

સંસદીય રાજય મંત્રીશ્રી પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યુ છે કે ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર તા. ૨૭ મી સપ્ટેમ્બરથી…

રાજયના ૬૭૭ બિન હથિયારી ASI ને હંગામી ધોરણે ૧૧ માસ માટે PSI તરીકે એડહોક પ્રમોશન અપાશે- ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા

ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને વધુ સુદ્રઢ બનાવવા માટેના…

સુરત આઈ.ટી.આઈ. ખાતે બીજા રાઉન્ડમાં પ્રવેશ માટે અરજીઓ મંગાવાઈઃ

રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળ સુરતની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે વિવિધ વ્યવસાયો પ્રવેશ મેળવવા માટે…

મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનાનો લાભ લેવા ખેડુતો તા.૫મી સપ્ટેમ્બર સુધીમાં અરજી કરે.

ખેડુતોને રૂા.૫૦ હજાર સુધીની સહાય મળશેઃસુરતઃબુધવારઃ- રાજયના ખેડુતો આત્મ નિર્ભર બને તેવા આશયથી મુખ્યમંત્રી પાક સંગ્રહ…