કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને ભાવિ રણનીતિના આગોતરા આયોજન માટે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ તજજ્ઞો સાથે ચર્ચા-વિચારણા કરી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના કોવિડ-19ની ત્રીજી લહેર આગામી દિવસોમાં આવી શકે તેવી દુનિયાના મેડીકલ એકસપર્ટસ…

જિલ્લા કલેકટરે વહીવટી કારણોસર બે દિવસ માટે ટેકસટાઇલ માર્કેટ ચાલુ રાખવાની પરવાનગી રદ કરી .

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવે છે કે, આજે સવારે…

નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડ-૧૯ની હાલની સ્થિતિ.10 May 2021

સુરત: તાઃ-10-05-2021• હોસ્પિટલમાં કુલ 448 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 357 પોઝીટીવ દર્દીઓ, 49 દર્દીઓ, તથા…

નાગરિકોને સલામત સમયસર અને પર્યાવરણ પ્રિય બસ સેવા ઉપલબ્ધ કરાવવી એ અમારી પ્રથમ પ્રાથમિકતા : મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી.

ગુજરાતના નાગરિકોને સલામત, સમયસર અને પર્યાવરણપ્રિય અવિરત S.T. બસ સેવા ઉપલબ્ધ કરાવવી એ ગુજરાત સરકારની પ્રથમ…

અત્યાર સુધી રેલ્વે વિભાગ દ્વારા આશરે 4200 ટન મેડિકલ ઓક્સિન પહોંચાડવામાં આવ્યો.

68 એક્સપ્રેસ રેલ્વે આ કામગીરીમાં લાગેલી છે કોરોનામાં ભારતીય રેલ્વે દ્વારા વિવિધ રાજ્યોમાં ઓક્સિજન પહોંચાડવાનું મિશન…

કોવિડ વોર્ડમાં ડ્યુટી કરનાર તબીબી વર્ગને સરકારી નોકરીમાં અગ્રિમતા આપવામાં આવશે.

ગૃહ  મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ દ્વારા કેટલાક મહત્ત્વના નિર્ણયોની જાહેરાત કરી છે. જે અંતર્ગત કોરોના સંક્રમણના વધતા…

સુરત સિવિલ હોસ્પિટલમાં ‘મધર્સ ડે’ની અનોખી ઉજવણી

વિશ્વભરમાં સૌથી પવિત્ર સંબંધ માતા અને બાળક વચ્ચેનો માનવામાં આવે છે. આમ તો માતાને યાદ કરવાનો…

સ્મીમર હોસ્પિટલમાં કોવિડ-૧૯ની હાલની સ્થિતિ 8 May 2021

હોસ્પિટલમાં કુલ 308 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 221 પોઝીટીવ દર્દીઓ, 11 શંકાસ્પદ દર્દીઓ, તથા 76…

સુરતનો ૪ વર્ષનો દિયાંશ કોરોના મહામારીમાં સુરતીઓને વૃક્ષો અને ઓક્સીજનનું મહત્વ સમજાવતો અનોખા અંદાજમાં સંદેશ આપી રહ્યો છે.

આખુ વિશ્વ જયારે કોરોનાની મહામારીના ભરડામાં સપડાયું છે ત્યારે આ મહામારીનો ભોગ વૃદ્ધો, યુવાનો અને બાળકો…

દ્વારા ભવ્યાગતિભવ્ય સ્વાાગત કરવામાં આવ્યુંં.

આઝાદીનો અમૃત મહોત્સનવની ઉજવણી અંતર્ગત તા.૧૨મી માર્ચના અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડી યાત્રા ગતરોજ તા.૩૦મી માર્ચના…