સવારથી ભટગામથી નીકળેલી દાંડી યાત્રા ગોલા, અછારણા થઈ સાંધિયેર ગામે ગ્રામજનોએ દાંડીકૂચ યાત્રિકોનું ભવ્ય સ્વાગત કર્યું.

ગાંધીજી અમર રહો, વંદે માતરમના નારાઓ સાથે દાંડીયાત્રાનું ઠેર ઠેર સ્વાગતઃસુરતઃસોમવારઃ- આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત…

જાણો ગુજરાતના કયા મંદિરમાં કઈ તારીખોએ દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો ? સાથે શું અપીલ કરી ?

શ્રી દ્વારકાધીશ મંદિર – દ્વારકામાં આગામી તા.૨૭-૨૮-૨૯- માર્ચ, ૨૦૨૧ દરમ્યાન કુલડોલ/હોળી ઉત્સવ ઉજવવામાં આવનાર છે, આ…

ઝાયડસ કેડિલાએ રેમડેસિવિર દવા માટે પોતાના જેનેરિક વર્ઝનની કિંમતમાં કેટલા રુપિયાનો ઘટાડો કર્યો ?

દવા કંપની ઝાયડસ કેડિલાએ રેમડેસિવિર દવા માટે પોતાના જેનેરિક વર્ઝનની કિંમતમાં ઘટાડો કર્યાની જાહેરાત ટ્વીટ કરીને…

રાજ્યમાં ચાર ઝોનમાં IIT, IIM, JEE અને NEET પરીક્ષાના કોચિંગ માટે રાજ્ય સરકાર દ્વારા નવા કોચિંગ ક્લાસ શરૂ કરાશે.

રાજ્યના વિદ્યાર્થીઓ IIT, IIM, JEE અને NEET જેવી પરીક્ષામાં બેસીને ઉચ્ચ કારકિર્દી ઘડી શકે એ માટે…

25 માર્ચથી અમદાવાદ ડિવિઝનના 13 મોટા સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ ₹ 30 મા તથા અન્ય સ્ટેશનો પર ₹ 10 મા મળશે.

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળના મુખ્ય સ્ટેશનો પર મુસાફરોની સંખ્યા મર્યાદિત કરવા માટે હાલમાં કોરોના રોગચાળા અને…

ગુજરાત રાજ્યમાં હોળી- ધુળેટીના આગામી તહેવારોની ઉજવણી સંદર્ભમાં રાજ્યના ગૃહ વિભાગની માર્ગદર્શિકા જાહેર.

ગુજરાત રાજ્યમાં હોળી- ધુળેટીના આગામી તહેવારની ઉજવણી સંદર્ભમાં રાજ્યના ગૃહ વિભાગની માર્ગદર્શિકા જાહેર.મર્યાદિત સંખ્યામાં પરંપરાગત હોળી…

27 જૂન સુધી ગાંધીધામ-વિશાખાપટ્ટનમ સુપરફાસ્ટ સ્પેશ્યલ વિસ્તારિત

રેલતંત્ર દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ-વિશાખાપટ્ટનમ વચ્ચે ચાલી રહેલી ગાંધીધામ-વિશાખાપટ્ટનમ સુપરફાસ્ટ સ્પેશ્યલને 27 જૂન 2021…

મહારાષ્ટ્રમાંથી ગુજરાત આવતાં લોકોએ હવે શું ફરજીયાત રજૂ કરવું પડશે ? વાંચી લો સમગ્ર પરિપત્ર.

મહારાષ્ટ્ર રાજયમાંથી કોવિડ-19 નાં કેસોનો વ્યાપ ગુજરાત રાજયમાં ન વધે તે માટે ગુજરાત સરકાર દ્વારા તકેદારીના…

રુપાણી સરકારની મહત્વની જાહેરાત. હવે કોને કોને આધારકાર્ડ વિના જ રસીકરણનો લાભ મળી શકશે ?

નિરાધાર-વંચિત વ્યક્તિઓ,વયસ્ક વડિલોને આધારકાર્ડના પુરાવા વિના રસીકરણ થશે. ભિક્ષુકગૃહો, વૃદ્ધાશ્રમો, દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં 45 થી 60…

જાણો રાજયમાં સરકાર વડે કોવિડની સારવાર માટૅ ઉપલબ્ધ સુવિધાઓમાંથી કેટલા ટકા બેડ હજી ખાલી ? શું જણાવ્યું નાયબ મુખ્યમંત્રીશ્રીએ ?

• નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું કોરોનાના વધતા કેસને લઈને નિવેદન.કોરોનાના કારણે વિધાનસભા સત્ર ટૂંકાવવવાની જરૂર નથી.બજેટ…