શહેરમાં રિમોટ કંટ્રોલ સંચાલિત ડ્રોન કે એરિયલ મિસાઈલો, પેરાગ્લાઈડરના સંચાલકોએ ડ્રોન કેમેરાની સંપૂર્ણ વિગતો પોલીસ સ્ટેશને જમા કરાવવાની રહેશેઃ

સુરતઃસોમવારઃ- સુરત શહેર વિસ્તારમાં આવેલા વાઈટલ ઈન્સ્ટોલેશન, એરપોર્ટ, હજીરાપોર્ટ, વી.વી.આઇ.પી. રહેઠાણ તેમજ કચેરીઓની સુરક્ષાને ધ્યાને લઈ…

લાજપોર મધ્યસ્થ જેલ પ્રિમાઈસીસમાં કોઈ પણ વ્યકિતએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો નહીઃ

સુરત શહેર પોલિસ કમિશનરશ્રી એ એક જાહેરનામા દ્વારા સુરત શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં આવેલી સુરત લાજપોર…

જાણો સુરત મનપાએ કોના માટે વેરામાં રાહત જાહેર કરી ?

• 15 ચો.મી. એટલે 160 ચો.ફૂટ સુધીના રહેણાંક મકાન ધરાવતા લોકોને તમામ પ્રકારના વેરામાંથી સંપૂર્ણ માફી.આ…

વધારે વળતર મેળવવાના ચક્કરમાં રુપિયા ગુમાવાનો વારો આવ્યો. ગઠિયો રુપિયા લઈને છૂમંતર થઈ ગયો.

યુજી-૨, બીજો માળ વેસ્ટ ફીલ્ડ શોપીંગ સેંટર, સુર્ય કીરણ કોમ્પ્લેક્ષ ઘોડદોડ રોડ ખાતે ઓફિસ નાંખીને બેસેલાં…

લોક્ડાઉનમાં પશ્ચિમ રેલ્વેને અધધધ રુપિયાનું નુકસાન જાણો ક્યા કારણસર ?

લોકડાઉંન ના કારણે યાત્રી ટ્રેનો બંધ હોવાથી પશ્ચિમ રેલવે ને પરા અને બિનપરા સહીત આવક નું કુલ નુકસાન 3000 કરોડ રૂપીયા રહ્યુ છે. જેમાં 465 કરોડ રૂપિયા પરા વિભાગ પર અને 2535 કરોડ રૂપિયા બિનપરા વિભાગ નું નુકસાન સામેલ છે. આ હોવા છતાં, 1 માર્ચથી 19 ઓક્ટોબર, 2020 સુધી ટિકિટ રદ થવાને કારણે, પશ્ચિમ રેલ્વેએ 454 કરોડ રૂપિયાની રિફંડ  રકમ પરત આપવાની ખાતરી આપી છે. નોંધનીય છે કે આ રિફંડ રકમમાં એકલા મુંબઇ ડિવિઝને 220.66 કરોડ રૂપિયાની રિફંડ ચૂકવણીની ખાતરી આપી છે.અત્યાર સુધીમાં, સમગ્ર પશ્ચિમ રેલ્વેમાં 70.61 લાખ મુસાફરોએ તેમની ટિકિટો રદ કરી છે અને તે મુજબ તેમના ભાડાની  રકમ પરત  પ્રાપ્ત થઈ છે.

સુરત સીટી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શહીદ સંભારણા દિન મનાવવામાં આવ્યો.

સુરત સીટી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આજરોજ તા.૨૧.૧૦.૨૦૨૦ ના રોજ ૮.૦૦ કલાકે શહીદ સંભારણા દિન નિમિત્તે…

દાહોદ જિલ્લાના દોઢ લાખ બાળકોને પ્રતિ સપ્તાહ અપાતી પોષણયુક્ત સુખડી.

કોરના વાયરસના કપરાકાળમાં બંધ થયેલી આંગણવાડીના બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તેવી વ્યવસ્થા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની…

ગુજરાતનું હાસ્ય રસનું રતન એવા જ્યોતિંદ્ર દવેની 119મી જન્મ જયંતી.

હાસ્યસમ્રાટ જ્યોતીન્દ્ર દવેની 119મી જન્મ જયંતી. તેમનો જન્મ 21 ઓક્ટોબર, 1901ના રોજ સુરત ખાતે થયો હતો.…

સુરતમાં ટેરેસ ગાર્ડનનું નવું નજરાણું: પર્યાવરણ સંરક્ષણ માટેની પાલિકાની આ પહેલમાં શહેરીજનોને ટેરેસ ગાર્ડનિંગ માટે પ્રોત્સાહિત કરાશે

મનપા દ્વારા રૂ.૧.૩૯ કરોડના ખર્ચે ઉગત-ભેંસાણ રોડ ખાતે કવિશ્રી સ્નેહ રશ્મિ બોટનિકલ ગાર્ડનમાં ‘અર્બન હોર્ટીકલ્ચર સેન્ટર’-…

સુરત માટૅ ગર્વની વાત. શહેરમાં દેશનો લોન્ગેસ્ટ બી.આર.ટી.એસ. કોરિડોર બન્યો.

સુરતમાં શહેરી પરિવહન ક્ષેત્રમાં નવું સીમાચિહ્ન ઉમેરાયું છે. સુરત મહાનગરપાલિકાના પ્રયાસોથી દેશનો સૌથી લોન્ગેસ્ટ ૧૦૮ કિલોમીટરનો…