સ્વતંત્રતા દિવસ, 2020ના અવસરે 926 પોલીસ કર્મચારીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા.

2020ના સ્વતંત્રતા દિનને અનુલક્ષીને કુલ 926 પોલીસ કર્મચારીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા છે. 215 પોલીસ કર્મચારીઓને તેમની સ્પષ્ટ અભિવ્યક્તિની કાર્યવાહી માટે…

જાણો ક્યા કેંદ્રિય મંત્રીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો ?

અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં તેમણે ટ્વીટ કરીને લોકોને જાણ કરી હતી. ગૃહ પ્રધાન અમિત…

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાની તૈયારી કરો છો ? તો થોભીને પહેલાં આ ખબર વાંચી જાવ.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 23 ઓગસ્ટના રોજ યોજનાનારી ધોરણ 12 સામાન્ય…

મુખ્યમંત્રીના હસ્તે રૂ.૧૭૮.૫૮ કરોડના સુરતના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને રૂ.૧૬૧.૪૫ કરોડના વિકાસકામોનું ઈ-માધ્યમથી લોકાર્પણ.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ૧૫મી ઓગસ્ટ-સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે શહેરીજનોને રૂ.૩૪૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા જણાવ્યું…

સ્મીમેરની મેડિસીન, એનેસ્થેસિયા અને પિડીયાટ્રીશ્યન વિભાગના ટીમવર્કથી સગર્ભાને મળ્યું નવજીવન.

સ્મીમેર હોસ્પિટલના ગાયનેક, મેડિસીન, એનેસ્થેસિયા અને પિડીયાટ્રીશ્યન વિભાગની ‘મલ્ટીડિસીપ્લીનરી ટીમ’ તબીબી ટીમે સુરતની એક સગર્ભા મહિલાને…

ગુજરાત બોર્ડની ધોરણ 9 થી 12 ની બીજી એકમ કસોટીની તમામ વિગતો.

ગુજરાતની કઈ મહાનગરપાલિકાએ ૩૦ થી વધુ કર્મચારી હોય ત્યાં કોવિડ કો- ઓર્ડિનેટર રાખવાનું ફરજીયાત કર્યુ ?

અમદાવાદ મહાનગરપાલિકાનો નિર્ણય.30થી વધુ કર્મચારીઓ હોય તેવી ઓફિસો, એકમો, સંસ્થાઓમાં એક કોવિડ કો- ઓર્ડીનેટર ફરજીયાત રાખવા…

રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૦ મેળવનાર શિક્ષકોની યાદી જાહેર

શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવે છે. વર્ષ-૨૦૨૦…

શું છે એન્ટી બોડી ટેસ્ટ..? ચાલો સમજીએ.

કોઈ એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત બને ત્યારે જો તેમની રોગપ્રતિકારક શક્તિ બરાબર હોય તો લોહીમાં રહેલા…

રાજયની યાદી પ્રમાણે ક્યા જિલ્લામાં કેટલા કેસો નોંધાયા ?

#Gujarat માં આજે # COVID19 ના 1152 નવા કેસો, 18 લોકોનાં મોત નીપજ્યાં અને 977 લોકોને…