તહેવારની મોસમની નિકટતાને ધ્યાનમાં રાખીને રેલ્વે સુરક્ષા દ્વારા મુસાફરો માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી

રેલ્વે પ્રોટેક્શન ફોર્સે તહેવારોની સીઝન નજીક આવતા મુસાફરો માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે. સામાન્ય લોકોને…

જબલપુર – સોમનાથનું ખાચરોદ, અમદાવાદ – દરભંગા અને અમદાવાદ – વારાણસી સ્પેશિયલ તરાણા રોડ સ્ટેશન પર રોકાણ.

મુસાફરોની માંગ અને તેમની સુવિધાઓને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વે જચલપુર-સોમનાથ સ્પેશિયલ માટે ખાચરોદ સ્ટેશન, અમદાવાદ વારાણસી અને તરાણારોડ સ્ટેશન…

પશ્ચિમ રેલ્વે દ્વારા દશેરા તેમજ દિવાળી દરમ્યાન જુદા જુદા સ્થળો માટે 5 ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન અમદાવાદ થઈને ચલાવવામાં આવશે.

આગામી દશેરા તેમજ દિવાળીના તહેવારો દરમ્યાન પશ્ચિમ રેલ્વે દ્વારા યાત્રીઓની સુવિધા અને વધુ પડતી ગીર્દીના સરળ…

રાષ્ટ્રસંત ગુરૂદેવ નમ્રમૂનિ મહારાજ સાહેબના પ૦મા જન્મદિન ઉપલક્ષ્યમાં રાજ્યની નાની-નાની પ૦ પાંજરાપોળોને કુલ-પ૦ લાખના ચેક અર્પણ કરતી રાજય સરકાર

             મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે જીવદયા રાજ્ય સરકારની પ્રાથમિકતા છે.              આ સંદર્ભમાં…

પોસ્ટલ જીવન વીમા ડાયરેક્ટ એજન્ટ બનવા માટેની રૂબરૂ મુલાકાત (વોક ઇન ઈન્ટરવ્યું)

પ્રવર અધિક્ષક ડાકઘર અમદાવાદ સીટી ડીવીઝનની યાદી મુજબ અમદાવાદ જિલ્લામાં પોસ્ટલ/ ગ્રામીણ ટપાલ જીવન વીમાના કામ…

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ રચના, સીમાંકન તથા બેઠકોના આખરી આદેશ પ્રસિધ્ધ.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકા તથા અન્ય સાત નગરપાલિકાઓના વોર્ડની…

અમદાવાદ મનપાનો મોટો નિર્ણય, સોસાયટી દીઠ એક કો-ઓર્ડિનેટરની કરાશે નિમણૂંક.

અમદાવાદમાં કોરોનાને કાબુમાં લેવા માટે તંત્રને નોંધપાત્ર સફળતા મળી છે. ત્યારે હવે અમદવાદ મ્યુનિસીપલ કોર્પોરેશને વધુ…

ગેરકાયદેસર ગુનાહિત કૃત્યો કરનાર વ્યક્તિઓ સામે રાજ્યમાં અમલી પાસાના કાયદાને વધુ કડક બનાવાયો.

રાજ્યમાં ગેરકાયદેસર ગુનહિત કૃત્યો કરનાર વ્યક્તિઓને છુટોદોર ન મળે તે માટે રાજ્ય સરકારે પાસાનો કાયદો અમલી…

જુગાર- સાયબર ક્રાઇમ ગેરકાયદે વ્યાજના હપ્તા વસુલવા-શારીરિક હિંસા-ધાક ધમકી આપવી – જાતિય સતામણી માટે રાજય સરકાર ક્યા કાયદામાં સુધારાની દરખાસ્ત લાવી રહી છે ?

હવે ગુજરાતમાં જુગાર-સાયબર ક્રાઇમ-નાણાં ધિરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા-સ્ત્રીઓની જાતિય સતામણી જેવા ગૂના આચરનારાઓ સામે…

ગુજરાતના ક્યા શહેરના એરપોર્ટ ડાયરેકટરની કચેરીને સીલ કરવામાં આવી અને કેમ ?

અમદાવાદ એરપોર્ટ ડાયરેક્ટરની કચેરી કરાઈ સીલ, 2018 થી 2020નો કુલ 1.73 કરોડ જેટલો પ્રોપર્ટી ટેક્સ બાકી…