ગુજરાતના ક્યા શહેરના એરપોર્ટ ડાયરેકટરની કચેરીને સીલ કરવામાં આવી અને કેમ ?

અમદાવાદ એરપોર્ટ ડાયરેક્ટરની કચેરી કરાઈ સીલ, 2018 થી 2020નો કુલ 1.73 કરોડ જેટલો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાના કારણે અમદાવાદ કેંટોનમેંટ બોર્ડે ઓફિસ સીલ કરી.

Image


2018-2020 નો પ્રોપર્ટી ટૅક્ષ બાકી હોવાથી અમદાવાદ કેંટોનમેન્ટ બોર્ડે ઓફિસને સીલ મારવાની કાર્યવાહી કરતાં લોકોમાં કુતુહલ પેદા થવા પામ્યું છે. અનેકવાર આ સંદર્ભે એરપોર્ટ ડાયરેકટરને જાણ કરવા છતાં કોઈ પ્રતિક્રિયા ન મળતાં કેંટોનમેંટ બોર્ડે કાર્યવાહી કરી છે. કુલ ૧,૭૩,૦૩,૪૪૮ જેટલી જંગી રકમનો ટેક્સ ચૂકવવાનો બાકી હોવાથી લેવાયું પગલું.

Image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *