31 માર્ચે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો છેલ્લો દિવસ.

ભારત સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ખૂબ જ જરૂરી કરી દીધું છે. નોંધનીય…

સુપ્રીમ કોર્ટે લોન મોરાટોરિયમ કેસમાં શું ચૂકાદો આપ્યો ?

• સુપ્રીમ કોર્ટે સરકાર અને RBIની લોન મોરાટોરિયમ નીતિમાં દખલ કરવાનો અને 6 મહિનાની લોન મોરાટોરિયમની…

ભારત અને ચાબહાર બંદર, ઈરાન વચ્ચે માલસામાનની અવર -જવર પર 40%ની છૂટ એક વર્ષ માટે લંબાવવામાં આવી.

જહાજ મંત્રાલયે જવાહરલાલ નેહરુ બંદર અને દીનદયાળ બંદર પર /થી શહિદ બહષ્ટી બંદર, ચાબહાર, ઇરાનથી સંચાલિત માલસામાન…

શેર બજાર ગ્રીન ઝોનમાં બંધ, બેંકિંગ સેક્ટરમાં તેજી

ગઇકાલના શેરમાર્કટમાં મોટાપાયે કડાકા બાદ માર્કેટમાં ગ્રીન ઝોનમાં.ઇન્ડસ્ટ્રીઝ, બેંકિંગ અને ટેકનોલોજી કંપનીઓના શેરની આગેકૂચના પગલે સેન્સેક્સ…

એક્ષ્પોર્ટ અપડેટ – ભારત સરકારે કઈ વસ્તુની નિકાસ પરના તમામ પ્રતિબંધો દૂર કર્યા ?

ભારત સરકારે ડિસ્પેંસર પંપ સહિતના કંટેનરમાં ભરેલ આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝર્સના નિકાસ પરના તમામ પ્રતિબંધ હટાવ્યા. 

રેફ્રિજરેંટસની સાથે એર કન્ડિશનરની આયાત પર સરકારે મૂક્યો પ્રતિબંધ.

DGFT દ્વાકા જારી એક પરિપત્ર વડે કહેવામાં આવ્યું છે કે રેફ્રિજરેંટસની સાથે એર કન્ડિશનરની આયાતને લઈને…

કેન્દ્ર સરકાર રૂ. 1.1 લાખ કરોડના વળતર માટે બેન્કો પાસેથી નાણાં લઈને રાજ્યોને આપશે

જીએસટીના કારણે રાજ્યોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા મુદ્દે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વિવાદનો અંત આવ્યો છે……

મગફળીની ટેકાના ભાવે ખરીદી દરમિયાન બારદાનમાં ૩૫ કિલોના બદલે ૨૫ કિલો મગફળી ભરવામાં આવશે અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા.

અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી ૨૧મી ઓકટોબરથી મગફળીની ટેકાના…

પોસ્ટલ જીવન વીમા ડાયરેક્ટ એજન્ટ બનવા માટેની રૂબરૂ મુલાકાત (વોક ઇન ઈન્ટરવ્યું)

પ્રવર અધિક્ષક ડાકઘર અમદાવાદ સીટી ડીવીઝનની યાદી મુજબ અમદાવાદ જિલ્લામાં પોસ્ટલ/ ગ્રામીણ ટપાલ જીવન વીમાના કામ…

દક્ષિણ ગુજરાતના આદિજાતિ જિલ્લા તાપીના દોસવાડામાં સ્થપાશે વિશ્વનું સૌથી મોટું ઝીંક સ્મેલ્ટર કોમ્પ્લેક્ષ.

દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તાર તાપી જિલ્લાના દોસવાડામાં વિશ્વના સૌથી મોટા ઝિંક સ્મેલ્ટર કોમ્પ્લેક્ષની સ્થાપના માટેના MoU…