રાજ્યોને GST નુકસાનીના ભરપાઈ માટે હવે કેન્દ્ર સરકાર બેન્કો પાસેથી નાણાં લઈને આપશે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે ચાલતા GST નુકસાનીના ભરપાઈ કરવાના વિવાદનો આખરે હવે અંત આવ્યો…

ખાદ્ય અને કૃષિ સંગઠનની 75 વર્ષગાંઠ નિમિત્તે PM મોદી આજે રૂ. 75નો સ્મારક સિક્કો પ્રસિદ્ધ કરશે.

ખાદ્ય અને કૃષિ સંગઠનની 75 વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રૂ. 75નો સ્મારક સિક્કોપ્રસિદ્ધ કરશે.…

કેન્દ્ર સરકાર રૂ. 1.1 લાખ કરોડના વળતર માટે બેન્કો પાસેથી નાણાં લઈને રાજ્યોને આપશે

જીએસટીના કારણે રાજ્યોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા મુદ્દે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વિવાદનો અંત આવ્યો છે……

સરકારે જીએસટી મહેસૂલની ઘટને પૂરવા 20 રાજ્યોને ઓપન માર્કેટમાંથી ઋણ લેવાની મંજૂરી આપી.

કેન્દ્ર સરકારે જીએસટી મહેસૂલની ઘટને પૂરવા માટે 20 રાજ્યોને ઓપન માર્કેટમાંથી 68 હજાર 825 કરોડ રૂપિયાનું…