ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાની તૈયારી કરો છો ? તો થોભીને પહેલાં આ ખબર વાંચી જાવ.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 23 ઓગસ્ટના રોજ યોજનાનારી ધોરણ 12 સામાન્ય…

ગુજરાતની કઈ મહાનગરપાલિકાએ ૩૦ થી વધુ કર્મચારી હોય ત્યાં કોવિડ કો- ઓર્ડિનેટર રાખવાનું ફરજીયાત કર્યુ ?

અમદાવાદ મહાનગરપાલિકાનો નિર્ણય.30થી વધુ કર્મચારીઓ હોય તેવી ઓફિસો, એકમો, સંસ્થાઓમાં એક કોવિડ કો- ઓર્ડીનેટર ફરજીયાત રાખવા…

અમદાવાદ સિવિલમાં પ્રથમ વાર ‘સર્વાઈકોડોરસલ લેવલ કાઈફોસિસ ડીર્ફોમીટી કરેક્શન’ સર્જરી કરાઈ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના તબીબોએ કરોડરજ્જુની “પોસ્ટ લેમિનક્ટોમી સર્વાઈકોડોરસલ લેવલ કાઈફોસિસ ડીર્ફોમીટી” બીમારીથી પીડાતી ૧૨…

અમદાવાદ શ્રેય હોસ્પિટલમાં આગ લાગી ત્યારે આ મહિલા PSI એ 41 લોકોને જીવન જોખમે બચાવ્યા.

નવરંગપુરમાં શ્રેય હોસ્પિટલમાં લાગેલા ભયંકર આગમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા ત્યારે અન્ય 41 લોકોના જીવ…

અમદાવાદ મંડળને મળ્યું ભારતીય રેલ્વેનું સૌથી શક્તિશાળી ઇલેક્ટ્રીક એન્જિન

ભારત સરકાર ની મેક ઇન ઈન્ડિયા યોજના અંતર્ગતપૂર્ણ રીતે દેશ માં બનેલું ભારતીય રેલ નું અત્યાર…

અમદાવાદ શ્રેય હોસ્પિટલ આગ દુર્ઘટના -પ્રત્યેક મૃતકોના વારસને 4 લાખ રૂપિયાની સહાય-ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની તાત્કાલિક તપાસના આદેશો આપ્યા.તેમણે…

અમદાવાદની હોસ્પિટલમાં લાગેલ આગ સંદર્ભે શંકરસિંહ વાઘેલાની સૂચક ટકોર.

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અડધી રાતે લાગેલ આગને પગલે હવે અમદાવાદ તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઊભા થવા…