સાબરમતી આશ્રમથી આરંભાયેલી દાંડીયાત્રા તા.૨૯મીએ બપોર બાદ એરથાણથી નીકળી ટકારમા, સોંદામીઠા થઈ ભાટગામ આવી પહોચી.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.૧૨મી માર્ચના રોજ અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડીયાત્રાનું તા.૨૯મી માર્ચના રોજ…

જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલના હસ્તે સુરત જિલ્લાના એન્યુઅલ ક્રેડિટ પ્લાન વર્ષ-૨૦૨૧-૨૨નું લોન્ચિંગ કરાયું.

સુરત જિલ્લા માટે રૂા.૨૫૦૩૧ કરોડનું બેંક ધિરાણ કરવા માટેનું આયોજનઃસુરત:શુક્રવાર: લીડ બેંક દ્વારા સુરત જિલ્લાના એન્યુઅલ…

ગઈકાલે માસ્કને લઈને ખૂબ ગાજેલા સમાચાર વચ્ચે સુરત શહેર પોલીસની સ્પષ્ટતા. જાણો માસ્ક ન પહેરવા માટૅ દંડ થશે કે નહિ ?

સુરત શહેર પોલીસ કમિશ્નરની સ્પષ્ટતા. સંદેશ એકદમ ક્લીયર છે. બધા લોકો માસ્ક પહેરશે તો દંડ કરવાની…

હોળી-ધુળેટીના તહેવારોને ધ્યાને લેતા જિલ્લામાં શાંતિ અને સલામતી માટે જાહેરનામું;જાણો કયા કૃત્યો પર પ્રતિબંધ રહેશે ?

સુરતઃગુરુવારઃ- આગામી હોળી તથા ધુળેટીના તહેવારોને ધ્યાને લેતા રંગ છાટવા બાબતે જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાઇ…

સુરત મનપા વધુ કેટલા રસીકરણ કેંદ્રો શરુ કરશે ? સૌથી વધુ ક્યા વિસ્તારોમાં કેસો નોંધાય રહ્યા છે ?

સુરત મનપા કમિશ્નરે સુરતીઓને સંબોધન કરતાં જણાવ્યું કે,હોળીની ઉજવણી કોરોના ગાઈડલાઈન સાથે કરવાની અને ધૂળૅટી ન…

રાજ્યમાં ચાર ઝોનમાં IIT, IIM, JEE અને NEET પરીક્ષાના કોચિંગ માટે રાજ્ય સરકાર દ્વારા નવા કોચિંગ ક્લાસ શરૂ કરાશે.

રાજ્યના વિદ્યાર્થીઓ IIT, IIM, JEE અને NEET જેવી પરીક્ષામાં બેસીને ઉચ્ચ કારકિર્દી ઘડી શકે એ માટે…

બાંદ્રા ટર્મિનસ અને ભગત કી કોઠી વચ્ચે દોડશે હોળી સ્પેશિયલ ટ્રેન .

આગામી હોળીના તહેવાર નિમિત્તે વધુ સંખ્યામાં મુસાફરોને સમાવવા અને મુસાફરોને સારી સુવિધા મળે તે માટે પશ્ચિમ…

નવા સ્ટ્રેઈનમાં જોવા મળતાં લક્ષણોની ઓળખ તમને મદદરુપ થઈ પડશે.આ સાતમાંથી કોઇપણ ફરિયાદ હોય તો ટેસ્ટ કરાવવો હિતાવહ.

જો તમને આ સાત લક્ષણો દેખાય તો તમારે પહેલા જ ટેસ્ટ કરાવી લેવો જોઇએ. જેમાં હાથ…

સિનીયર સિટીઝન્સને કોઈપણ જાતના ભય વિના નિ:સંકોચ વેકસીન લેવાનો અનુરોધ કરતા આહિર સમાજના પ્રમુખ આર.એચ.હડિયા

આહિર સમાજના પ્રમુખ અને નિવૃત્ત ડી.વાય.એસ.પી.શ્રી રણછોડભાઈ હડિયાએ તેમના ધર્મપત્ની ભાનુબેન સાથે રસીકરણ કરાવી સુરક્ષિત રસીકરણનો…

જાણો સુરત શહેરમાં આજ રોજ કેટલા નવા કેસો આવ્યા ? અઠવા ઝોન ,રાંદેર ઝોન અને લિબાયત ઝોનમાં સૌથી વધુ સંક્રમિત કેસો નિદાન થયા.