સુરત મનપા વધુ કેટલા રસીકરણ કેંદ્રો શરુ કરશે ? સૌથી વધુ ક્યા વિસ્તારોમાં કેસો નોંધાય રહ્યા છે ?

સુરત મનપા કમિશ્નરે સુરતીઓને સંબોધન કરતાં જણાવ્યું કે,હોળીની ઉજવણી કોરોના ગાઈડલાઈન સાથે કરવાની અને ધૂળૅટી ન…

જાણો સુરત મનપાએ કોના માટે વેરામાં રાહત જાહેર કરી ?

• 15 ચો.મી. એટલે 160 ચો.ફૂટ સુધીના રહેણાંક મકાન ધરાવતા લોકોને તમામ પ્રકારના વેરામાંથી સંપૂર્ણ માફી.આ…

સુરતમાં ટેરેસ ગાર્ડનનું નવું નજરાણું: પર્યાવરણ સંરક્ષણ માટેની પાલિકાની આ પહેલમાં શહેરીજનોને ટેરેસ ગાર્ડનિંગ માટે પ્રોત્સાહિત કરાશે

મનપા દ્વારા રૂ.૧.૩૯ કરોડના ખર્ચે ઉગત-ભેંસાણ રોડ ખાતે કવિશ્રી સ્નેહ રશ્મિ બોટનિકલ ગાર્ડનમાં ‘અર્બન હોર્ટીકલ્ચર સેન્ટર’-…

સુરત મનપાએ સેંન્ટ્રલ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામ તોડીને ૨૫ હજાર રુપિયા કોની પાસેથી વસૂલ કર્યા ?

સુરત મનપાએ સેંન્ટ્રલ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામ તોડીને ૨૫ હજાર રુપિયા કોની પાસેથી વસૂલ કર્યા ? જાણો…

જાણો કઈ તારીખે મનપા કોના કોના રેપિડ ટૅસ્ટ કરશે ?

પાનના ગલ્લા, ચાની લારી, ડેરી અને દૂધ વિક્રેતા, કરિયાણાની દુકાન, પેટ્રોલ પંપ, અનાજ દળવાની ઘંટી, ફરસાણી…

પાનગલ્લાઓ પર ભીડ-ભાડ કરનારા તથા જાહેરમાં થુંકનારાઓ પર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે: બંછાનિધી પાની

સુરત શહેરમાં વધી રહેલાં કોરોના સંક્રમણને ધ્યાને લેતાં મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધી પાનીએ શહેરીજનોને અપીલ કરી છે…

કોરોનાગ્રસ્ત માતાની મમતાથી છ માસના રિગ્વેદને કોરોના સ્પર્શી પણ ન શક્યો

ડોબરિયા પરિવારની એક સાથે ત્રણ પેઢી સામે કોરોના હાર્યો. કતારગામમાં રહેતા ડોબરીયા પરિવારના આઠ સભ્યો કોરોનાની…

માતૃભાષા સંવર્ધનના કાર્યો માટે નગર પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈ ધામેલીયાને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાશે.

સખત પુરુષાર્થ કરી જીવનમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી સમાજને દિશા ચીંધે તેવા શિક્ષકો મળે તો સમાજ માટે…

મંજૂર પ્લાનની વિરુધ્ધ થઈ ગેરકાયદેસર બાંધકામ કરનાર સામે મનપાનો સપાટો.

સુરત મહાનગરપાલિકા વડે મંજૂર થયેલ પ્લાનની વિરુધ્ધ થઈ ગેરકાયદેસર બાંધકામ કરનાર સામે સુરત મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી…

સુરત શહેરમાં ઔધોગિક એકમ ચલાવો છો તો આ ખબર વાંચી જજો.

સુરત મહાનગરપાલિકાએ આજ રોજ જાહેરનામું બહાર પાડીને સુરત શહેરના તમામ ઔધોગિક એકમોને એક કામગીરી ફરજીયાત કરવાનો…