સુરત મહાનગરપાલિકાએ આજ રોજ જાહેરનામું બહાર પાડીને સુરત શહેરના તમામ ઔધોગિક એકમોને એક કામગીરી ફરજીયાત કરવાનો આદેશ આપ્યો છે જે મુજબ.
સુરત શહેરના તમામ ઔધોગિક એકમોમાં કામ કરતાં પરપ્રાંતીય શ્રમિકોના કોરોના વાયરસ ટેસ્ટ કરાવવા માટે નાયબ શ્રમ આયુકત પાસે નોંધણી ફરજીયાત કરાવવાની રહેશે. નહિ કરનાર સામે કાયદેસરના પગલાં લેવાશે. આ અંગે વિધિવત જાહેરનામું બહાર પાડીને શ્રી બંછાનિધિ પાની, મનપા કમિશ્નરશ્રીએ જણાવ્યું હતું કે ,