પશ્ચિમ રેલવે એ હંમેશા વિભિન્ય ઉપાયોથી હરિત પ્રોદ્યોગિકીને પ્રોત્સાહન આપ્યુ છે. જે એ પુશપુલ પરિયોજનાના માધ્યમથી…
Tag: IndianRailway
25 માર્ચથી અમદાવાદ ડિવિઝનના 13 મોટા સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ ₹ 30 મા તથા અન્ય સ્ટેશનો પર ₹ 10 મા મળશે.
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળના મુખ્ય સ્ટેશનો પર મુસાફરોની સંખ્યા મર્યાદિત કરવા માટે હાલમાં કોરોના રોગચાળા અને…
27 જૂન સુધી ગાંધીધામ-વિશાખાપટ્ટનમ સુપરફાસ્ટ સ્પેશ્યલ વિસ્તારિત
રેલતંત્ર દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ-વિશાખાપટ્ટનમ વચ્ચે ચાલી રહેલી ગાંધીધામ-વિશાખાપટ્ટનમ સુપરફાસ્ટ સ્પેશ્યલને 27 જૂન 2021…
રેલ્વેની આ સુવિધા મહિલા યાત્રીઓને સુરક્ષા પૂરી પાડ્શે. જાણી રાખશો તો સલામત રહેશો.
પશ્ચિમ રેલ્વે હંમેશાં નારી શક્તિને સમર્થન અને સહયોગ કરવા માટે ઘણી અનોખી પહેલ માટે જાણીતી છે.પછી…
ટ્રેનના દરેક ડબ્બામાં ટોઈલેટની સુવિધા માટૅ જવાબદાર છે એક વિશેષ જાણવા જેવી ઘટના.
વાત છે 1909 ના ઉનાળાની જ્યારે ટ્રેનમાં શૌચાલય માત્ર ફર્સ્ટ કલાસ ડ્બ્બામાં જ રહેતાં હતાં. તે…
ક્યા સુધી અમદાવાદ – મુઝફ્ફરપુર અને અમદાવાદ – ગોરખપુર વિશેષ મૈહર સ્ટેશન પર રોકાશે ?
પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે, “મા શાર્દીયા કવાર નવરાત્રી મેળો” દરમિયાન અમદાવાદથી ચાલતી પશ્ચિમ મધ્ય…
તહેવારની મોસમની નિકટતાને ધ્યાનમાં રાખીને રેલ્વે સુરક્ષા દ્વારા મુસાફરો માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી
રેલ્વે પ્રોટેક્શન ફોર્સે તહેવારોની સીઝન નજીક આવતા મુસાફરો માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે. સામાન્ય લોકોને…
જબલપુર – સોમનાથનું ખાચરોદ, અમદાવાદ – દરભંગા અને અમદાવાદ – વારાણસી સ્પેશિયલ તરાણા રોડ સ્ટેશન પર રોકાણ.
મુસાફરોની માંગ અને તેમની સુવિધાઓને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વે જચલપુર-સોમનાથ સ્પેશિયલ માટે ખાચરોદ સ્ટેશન, અમદાવાદ વારાણસી અને તરાણારોડ સ્ટેશન…
પશ્ચિમ રેલ્વે દ્વારા દશેરા તેમજ દિવાળી દરમ્યાન જુદા જુદા સ્થળો માટે 5 ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન અમદાવાદ થઈને ચલાવવામાં આવશે.
આગામી દશેરા તેમજ દિવાળીના તહેવારો દરમ્યાન પશ્ચિમ રેલ્વે દ્વારા યાત્રીઓની સુવિધા અને વધુ પડતી ગીર્દીના સરળ…
ભારતીય રેલ્વે 39 વિશેષ ટ્રેનો દોડાવશે જેમાં પશ્ચિમ રેલ્વે ઝોનમાં કઈ ટ્રેનો ફાળવી ?
ભારતીય રેલ્વે 39 વિશેષ ટ્રેનો દોડાવશે જેમાં પશ્ચિમ રેલ્વે ઝોનમાં # 22903/04 બાન્દ્રા ટ. – ભૂજ (…