સુરત જિલ્લાની કોવિડ 19 અપડેટ.

સુરત શહેર અને ગ્રામ્યમાં ૨૦ ઓગષ્ટ ૨૦૨૦ના રોજ કુલ મળીને ૨૩૭ નવા કેસો નોંધાયા હતાં તો કુલ ૭ દર્દીઓ મૃત્યુ પામ્યા હતાં અને ૩૦૩ જેટલા દર્દીઓને રજા આપવામાં આવી હતી.

સુરત શહેરમાં વાત કરીએ તો સાજે સૌથી વધુ નવા કેસો રાંદેર ઝોનમાં અને અઠવા ઝોનમાં 33-33 નોંધાયા હતા જેની સામે સૌથી ઓછાં કેસો સેંટ્રલ ઝોનમાં ૧૨, વરાછા ઝોન ઍ માં ૧૦ અને વરાછા ઝોન બી માં 11 અને એક સમયનું સૌથી વધું નવા કેસ ધરાવતું લિંબાયત ઝોનમાંથી ૧૩ જ કેસ નોંધાયા હતા. સુરત ગ્રામ્યમાં આજે ચોર્યાસીએ ફરી સૌથી વધુ ૨૦ નવા કેસો નોંધાવ્યા હતાં અને પછી ઓલપાડે જાણે યાદીમાં બીજો ક્રમ જાળવીને ૧૫ નવા કેસો નોંધાવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *