ભાજપના SC મોરચાની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત થઈ જેમાં ગુજરાતમાંથી 5 આગેવાનોને કારોબારીમાં મળ્યું સ્થાન.શ્રીમતી દર્શનાબેન વાઘેલા ( ગાંધીનગર), શ્રી પુનમભાઈ મકવાણા (અમદાવાદ)ને કારોબારીમાં સ્થાન; જ્યારે વિશેષ આમંત્રિત સભ્ય તરીકે આત્મારામ પરમાર અને ભાનુબેન બાબરીયા (રાજકોટ)નો સમાવેશ.મંત્રી ઈશ્વર પરમાર (સુરત)નો સ્થાયી આમંત્રિત સભ્ય તરીકે સમાવેશ.