જાણો ક્યા રાજયના મુખ્યમંત્રી કોરોના સંક્રમિત થયા ?

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંઘ રાવત કોરોના સંક્રમિત નિદાન થયા. ડોકટરોના નિરીક્ષણ હેઠળ આઈસોલેટ થયા. સંપર્કમાં આવનારાઓને ટૅસ્ટ કરાવવાની અપીલ.ભારતના વિવિધ નેતાઓ પણ આ પહેલા કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. તીરથ સિંઘ રાવત હાલમાં જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો છે. મહિલાઓના પોશાકને લઈને ટિપ્પણી કરવા બદલ તેઓ ચોતરફથી ટીકાનો ભોગ બની ચૂક્યા છે. સાથે જ હાલમાં જ અમેરિકનોએ ભારત પર 200 વર્ષ રાજ કર્યાની ટિપ્પણી કરીને પણ વિવાદમાં સપડાયા છે. જો કે હવે તેઓ કોરોના સંક્રમિત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *