NOBEL PRIZE 2020 UPDATE સાહિત્યનો નોબલ પ્રાઈઝ કોને એનાયત થશે ?

અમેરિકન કવયિત્રી લુઈસ ગ્લુકને 2020 નો સાહિત્યનો નોબલ પ્રાઈઝ એનાયત થશે.  સ્વીડિશ એકેડમીએ એવોર્ડ જાહેર કરતાં જણાવ્યું કે લુઈસના કાવ્યાત્મક અવાજ માટૅ એમને આ સન્માન આપવામાં આવી રહ્યું છે. જે સુંદરતા સાથે વ્યક્તિગત અસ્તિત્ત્વને સાર્વભૌમિક બનાવે છે. લુઈસ યેલ યુનિવર્સિટીમાં અંગ્રેજીની પ્રાધ્યાપિકા છે.  એમનો જન્મ 1943 માં ન્યુયોર્કમાં થયો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *