સુરતમાં જૈનમુની કાળધર્મ પામતા તેમની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં રસ્તા મોટી સંખ્યામાં લોકો જોડાયા,લોકોએ સોશ્યલ ડિસ્ટંસિંગનું પાલન ન કરતા પોલીસે આયોજક સામે ફરિયાદ નોંધી. નાનાપુરા થી નીકળી વેસુ જતા રસ્તા મોટી સંખ્યામાં ભક્તો જોડ્યા હતા.સોશ્યલ મીડીયામાં વિડીયો વાયરલ થતાં પોલીસે નોંધ લઈને કાર્યવાહી કરી.