સુરતમાં જૈનમુની કાળધર્મ પામતા તેમની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી,પોલીસે આયોજક સામે ફરિયાદ નોંધી.

સુરતમાં જૈનમુની કાળધર્મ પામતા તેમની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં રસ્તા મોટી સંખ્યામાં લોકો જોડાયા,લોકોએ સોશ્યલ ડિસ્ટંસિંગનું પાલન ન કરતા પોલીસે આયોજક સામે ફરિયાદ નોંધી. નાનાપુરા થી નીકળી વેસુ જતા રસ્તા મોટી સંખ્યામાં ભક્તો જોડ્યા હતા.સોશ્યલ મીડીયામાં વિડીયો વાયરલ થતાં પોલીસે નોંધ લઈને કાર્યવાહી કરી.

સુરતમાં જૈનમુનિ કાળધર્મ પામતાં નીકળેલી પાલખી યાત્રામાં સોશ્યલ ડિસ્ટનસ ન જળવાતાં પોલીસે ફરિયાદ નોંધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *