પ્રજાસતાક દિવસ 2021ના રોજ ઘોષિત થનારા પદ્મ પુરસ્કાર (પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી) માટે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આવેદનો મંગાવવામાં આવ્યા છે. આ પુરસ્કારના નિયમો અને ઓનલાઈન આવેદનો મોકલવાની જરૂરી સૂચનાઓ ગૃહ મંત્રાલયની વેબસાઈટ www.padmaawards.gov.in પર ઉપલબ્ધ છે. આ આવેદનો સ્વીકારવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર, 2020 છે.
પદ્મ પુરસ્કાર માટેના ઓનલાઈન આવેદનો વેબસાઈટ www.padmaawards.gov.in પર નીચેના login ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને મોકલાવના રહેશે:
Designation | Login ID | Password |
Secretary | information | Padma@2018 |