ગૃહ મંત્રાલયે ‘પદ્મ પુરસ્કાર’ માટે આવેદન મંગાવ્યા.જાણો કેવી રીતે આવેદન કરી શકશો ?

પ્રજાસતાક દિવસ 2021ના રોજ ઘોષિત થનારા પદ્મ પુરસ્કાર (પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી) માટે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આવેદનો મંગાવવામાં આવ્યા છે. આ પુરસ્કારના નિયમો અને ઓનલાઈન આવેદનો મોકલવાની જરૂરી સૂચનાઓ ગૃહ મંત્રાલયની વેબસાઈટ www.padmaawards.gov.in પર ઉપલબ્ધ છે. આ આવેદનો સ્વીકારવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર, 2020 છે.

પદ્મ પુરસ્કાર માટેના ઓનલાઈન આવેદનો વેબસાઈટ www.padmaawards.gov.in પર નીચેના login ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને મોકલાવના રહેશે:  

DesignationLogin IDPassword
SecretaryinformationPadma@2018

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *