ભારત સરકારમાં આરોગ્ય મંત્રાલયમાં જોઈંટ સેક્રેટરી તરીકે કાર્યરત અને આરોગ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરનસમાં કોવિડ 19 વિશેની વિગતો આપતાં લવ અગ્રવાલ કોરોના સંક્રમિત થયા. એમણે ટવીટ કરીને માહિતી આપી અને એમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ટેસ્ટ કરાવવા માટે કહ્યું.