રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 59 કરોડને પાર

છેલ્લા 24 કલાકમાં 61 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા સાજા થવાનો દર હાલમાં 97.67% છેલ્લા 24…

રાજ્ય સરકાર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય.

રાજ્યના ૩૪૮ સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવા માટે સર્વેની કામગીરી શરૂ- આરોગ્ય રાજ્યમંત્રી…

મહારાષ્ટ્રમાંથી ગુજરાત આવતાં લોકોએ હવે શું ફરજીયાત રજૂ કરવું પડશે ? વાંચી લો સમગ્ર પરિપત્ર.

મહારાષ્ટ્ર રાજયમાંથી કોવિડ-19 નાં કેસોનો વ્યાપ ગુજરાત રાજયમાં ન વધે તે માટે ગુજરાત સરકાર દ્વારા તકેદારીના…

ભારતમાં છેલ્લાં 24 કલાકમાં 47,262 નવા કેસો તો 23,907 દર્દીઓ સાજાં થયા અને 275 દર્દીઓ મૃત્યુ પામ્યા. રાજયવાર ડેટા જોતાં મહારાષ્ટ્રમાં સ્થિતિ ખરેખર ચિંતાજનક.

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 47,262 કેસ 24 કલાકમાં 275ના મૃત્યુ; કુલ 1,60,441 ના મૃત્યુ દેશમાં…

જાણો રાજયમાં સરકાર વડે કોવિડની સારવાર માટૅ ઉપલબ્ધ સુવિધાઓમાંથી કેટલા ટકા બેડ હજી ખાલી ? શું જણાવ્યું નાયબ મુખ્યમંત્રીશ્રીએ ?

• નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું કોરોનાના વધતા કેસને લઈને નિવેદન.કોરોનાના કારણે વિધાનસભા સત્ર ટૂંકાવવવાની જરૂર નથી.બજેટ…

ભારતમાં સક્રિય કેસની ઓછી સંખ્યાનું વલણ એકધારું જળવાઇ રહ્યું

કોવિડ-19 સામેની લડાઇમાં ભારતે વધુ એક સીમાચિહ્ન પાર કર્યું છે. રાષ્ટ્રીય સંચિત પોઝિટીવિટી દર 8%ની નીચે સરકી ગયો છે. આ વલણ…

દુનિયામાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછી મૃત્યુ સંખ્યા ધરાવતા દેશોમાં ભારતે સ્થાન જાળવી રાખ્યું.

દુનિયામાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછી મૃત્યુ સંખ્યા ધરાવતા દેશોમાં ભારતે સ્થાન જાળવી રાખ્યું અને…

સક્ષમ ચક્ષુદાન જાગૃતિ રથ’ને વરાછા ખાતેથી પ્રસ્થાન કરાવતાં આરોગ્યમંત્રી કિશોર કાનાણી.

નેત્રદાન, દેહદાન અને અંગદાન અંગે લોકોમાં જનજાગૃતિ આવે એ હેતુથી ‘સક્ષમ ચક્ષુદાન જાગૃતિ રથ’ને વરાછા ખાતેથી…

માસ્કને લઈને રાજ્ય સરકાર વધુ કડક બની. પાડાના વાંકે હવે પખાલી પણ દંડાશે. જાણો કેવી રીતે ?

રાજ્યમાં લોકો કોરોનાની ગાઇડલાઇનનું પાલન થતી ન હોવાનું ધ્યાને આવતાં ગુજરાત સરકારે હવે વધુ કડક પગલાં…

ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના કયા સનદી અધિકારી કોરોના સંક્રમિત થયા

ભારત સરકારમાં આરોગ્ય મંત્રાલયમાં જોઈંટ સેક્રેટરી તરીકે કાર્યરત અને આરોગ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરનસમાં કોવિડ 19 વિશેની…