અફઘાનિસ્તાનમાં પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિને કારણે તમામ અફઘાન નાગરિકોએ હવે માત્ર ઈ-વિઝા પર જ ભારતની મુસાફરી કરવી પડશે

અફઘાનિસ્તાનમાં પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ અને ઇ-કટોકટી X-Misc વિઝાની રજૂઆત દ્વારા વિઝા પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાને કારણે એ નિર્ણય લેવામાં આવ્યો છે…

દેશમાં ઓક્સિજન પાવર પ્લાન્ટને 24 કલાક અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટે વીજ મંત્રાયલે સક્રિય પગલા લીધા.

સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીની પડી રહેલી માઠી અસરને ધ્યાનમાં રાખીને તથા હોસ્પિટલો તથા ઘરે સારવાર…

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે ‘ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટર’નું ઈ-માધ્યમથી ઉદ્દઘાટન કરાયું.

દક્ષિણ ગુજરાતમાં સ્ટાર્ટઅપ પ્રવૃત્તિને વેગ આપવા માટે રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગર ખાતેથી સુરત વીર નર્મદ…

ખરાબ રસ્તાઓને લઈ CM રૂપાણીનો મહત્વનો નિર્ણય, દિવાળી પહેલા તમામ કામો પુર્ણ કરવા આદેશ.

ચોમાસાએ વિદાય લઈ લીધી છે, પરંતુ અમદાવાદ સહિતના નાના-મોટા શહેરોના અનેક રસ્તા બિસ્માર છે. જેનું કામ…

ફિલ્મ અને ટેલિવિઝન નિર્માણ હવે આપેલ માર્ગદર્શિકા હેઠળ શરૂ કરી શકાય છે: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી.

ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શન હવે માર્ગદર્શિકા હેઠળ શરૂ કરી શકાશે. શૂટિંગ સ્થળે સ્વચ્છતા, સામાજીક અંતર, ભીડ…

ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના કયા સનદી અધિકારી કોરોના સંક્રમિત થયા

ભારત સરકારમાં આરોગ્ય મંત્રાલયમાં જોઈંટ સેક્રેટરી તરીકે કાર્યરત અને આરોગ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરનસમાં કોવિડ 19 વિશેની…

સુરત શહેર પોલીસના B ડિવીઝનના ACP ની રાષ્ટ્રીય પુરસ્કાર માટૅ પસંદગી.

રાજપીપળાના વતની અને સુરત એસીપી અભિજીતસિંહ.એમ.પરમારને કેન્દ્રીય ગૃહમંત્રી તરફથી (યુનિયન હોમ મિનિસ્ટર મેડલ ફોર એક્સેલન્સ ઇન…

સંરક્ષણ મામલે આત્મનિર્ભર બનવા તરફ ભારત. સંરક્ષણ મંત્રીની જાહેરાત.

ભારતના સંરક્ષણ મંત્રલાયની મહત્વની જાહેરાત.ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભર બનવા સંરક્ષણ ક્ષેત્રનાં 101 ઉપકરણો ભારતમાં જ બનશે. સંરક્ષણ…