સુરત શહેરના ડી.સી.બી.પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુનાઓમાં કબજે કરવામાં આવેલા વાહનો ધણા સમયથી પડતર હાલતમાં છે. આ વાહનોના માલિકોએ પોતાનું વાહન દિન-૧૦માં કોર્ટ કાર્યવાહીથી પરત લઈ જવાના રહેશે. સમય અવધિ બાદ વાહનની નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી જાહેર હરાજી કરવામાં આવશે તેમ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરશ્રી એલ.ડી.વાગડીયા દ્વારા જણાવાયું છે.