આદિવાસી કલા અને વસ્તુઓ, ખેતી ઉત્પાદનો અને આયુર્વેદિક વસ્તુઓના વેચાણ માટે વ્યારાના આદિમજુથ કોટવાળીયા વાંસ બનાવટ વેચાણ કેન્દ્ર બનવાયુ.

વ્યારા વન વિભાગ અન ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ આદિવાસી કલા અને વસ્તુઓ, ખેતી ઉત્પાદનો અને આયુર્વેદિક…