કોરોનાને હરાવી સિવિલ હોસ્પિટલના પિડીયાટ્રીશ્યન ફરજ પર જોડાયા

કોરોના કહેર વચ્ચે કોરોનાયોદ્ધા ડોકટર દિવસ-રાત દર્દીનારાયણની સેવામાં કાર્ય કરી રહ્યા છે. અનેક ડોકટરો કોરોના પોઝિટીવ…

સ્મશાનગૃહના કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણીને ક્યા લાભો મળશે ?

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતાં અદના કર્મચારીઓ સહિત સ્મશાનગૃહના કર્મચારીઓની…

સુરતમાં ૫,૦૦૦ વંદનપાત્ર નર્સિંગ કોરોના ફ્રન્ટલાઈન યોદ્ધાઓ રજા લીધા વિના સેવા-સુશ્રુષા આપી રહ્યાં છે.એમની નિષ્ઠાને વંદન.

૧૨ મે એટલે ઈન્ટરનેશનલ નર્સિસ ડે. કોરોના દર્દીઓની સારવારમાં ડોક્ટર્સ પછી કોઈ મહત્વની ભૂમિકા નિભાવતું હોય…

કોવિડ વોર્ડમાં ડ્યુટી કરનાર તબીબી વર્ગને સરકારી નોકરીમાં અગ્રિમતા આપવામાં આવશે.

ગૃહ  મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ દ્વારા કેટલાક મહત્ત્વના નિર્ણયોની જાહેરાત કરી છે. જે અંતર્ગત કોરોના સંક્રમણના વધતા…

વરાછા બેન્ક દ્વારા કર્મચારીનું નિધન થતાં મૃતકના પરિવારને કુલ રૂા.૩૩.૫૬ લાખની વિમા સહાય અર્પણ કરાઈ

સુરતની અગ્રણી સહકારી બેન્કે બ્રેઈન ટ્યુમરથી અવસાન પામેલા તેમના ૨૮ વર્ષીય યુવા કર્મચારી સ્વ.તેજેન્દ્રભાઈ ધીરૂભાઈ ભુવાના…

કોરોનાથી મૃત્યૃ પામેલા પલસાણા તાલુકા વિકાસ અધિકારીના વારસદારોને રાજય સરકારની રૂા.૨૫ લાખની સહાયઃ

કોરોના મહામારી વચ્ચે રાજયના આરોગ્ય, મહેસુલ, પંચાયતથી માંડીને તમામ વિભાગોના અધિકારી-કર્મયોગીઓ નિષ્ઠા સાથે ફરજ બજાવી રહ્યા…

નિકુમ પરિવારના ત્રણ સભ્યો સતત કોરોના દર્દીઓની સેવામાં સમર્પિત .

કોરોના સામેનો જંગ જીતવા કોઈ પણ પરિસ્થિતિમાં લડી લેવું છે!” સતત છ મહિનાથી સુરતની સ્મીમેર હોસ્પિટલમાં…

તબીબ વિદ્યાર્થી પૂર્વાએ બે દિવસમાં કોરોનાને આપી મ્હાત, પ્લાઝમા દાનનો કર્યો સંકલ્પ.

નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ વિદ્યાર્થી પુર્વા સિંઘલે બે દિવસમાં કોરોનાને મ્હાત આપી, પ્લાઝમા દાન…

પુસ્તકોથી નથી શીખ્યું એ અમે કોવિડ વોર્ડમાં પ્રેક્ટિકલથી શીખ્યા : ડો.પાર્થ મશરૂ

સુરતની સ્મીમેરના આઈસીયુ કોવિડ વોર્ડમાં છેલ્લાં ચાર મહિનાથી યુવા ડો.પાર્થ મશરૂ સતત ફરજ નિભાવી રહ્યાં છે.…

બારડોલી ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીના હસ્તે કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા

કોરોના સામે દિનરાત જંગ લડી રહેલાં બારડોલી તાલુકાના કોરોના વોરિયર્સને તેમની સરાહનીય કામગીરી બદલ સામાજિક ન્યાય…