સુરતની S D Jain શાળામાં વાલીઓનો હોબાળો. જાણો શું છે આખો બનાવ ?

સુરતની S D Jain શાળા વિવાદમાં આવી છે. વાલીઓએ આજે શાળાએ જઈને હોબાળો મચાવ્યો હતો અને ફી માટૅ દબાણ કરતાં હોવાના આક્ષેપ મૂક્યા હતાં. સાથે જ વિધાર્થીઓને ઓનલાઈન વર્ગોના ગ્રૂપમાંથી કાઢી મૂકાતાં વાલીઓ વિફર્યા હતાં. સાંભળો વાલીઓએ શું કહ્યું ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *