જાણીતા શાયર અને ઉર્દુના ખૂબ ઉંચા તબકાના કવિ ડો. રાહત ઈંદોરી સાહેબે આ દુનિયાને અલવિદા કહી દીધી છે. તેમણે પોતાની કવિતામાં સરળતાં રજૂ કરીને યુવાનોમાં ખૂબ મોટો ચાહક વર્ગ ઊભો કર્યો હતો. આજ રોજ એમણો કોરોના રિપોર્ટ પોઝિટીવ નિદાન થયો હતો જેના વિશે તેમણે ખુદ ટ્વીટ કરીને માહિતી આપી હતી. જો કે ઉપરાછાપરી હ્રદયરોગના હુમલા આવતાં તેઓનું નિધન થયું હતું.
તેમની કેટલીક રચનાઓ જે હાલમાં જ એમણે શેર કરી હતી.