કેરળ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર એક યાત્રી કોરોના પોઝિટીવ નીકળ્યો.

કેરળમાં થયેલ વિમાન દુર્ઘટનામાં બે પાયલટ સહિત ૧૮ લોકોના મૃત્યુ થયા છે. મૃત પામનાર યાત્રીઓમાં એક યાત્રી કોરોના પોઝિટીવ મળ્યો. કેરળના આરોગ્યમંત્રીએ કહ્યું કે રેસ્ક્યુ ઓપરેશનમાં રોકાયેલ તમામ વ્યક્તિની તપાસ કરાશે. તમામને ક્વોરોંટાઈનમાં મોક્લવામાં આવ્યા. ઈજા પામેલ યાત્રીઓને પણ આઈસોલેટ કરવામાં આવ્યા. હાલ એમના પરિવાર જોડે એમને નહિ મળવા દેવાય. 

બીજી બાજુ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈંડિયાએ એર ઈન્ડિયા એકસપ્રેસનું વિમાન કોઝીકોડ એરપોર્ટના રનવે થી લગભગ 1000 મીટર પહેલા જ ટેક્સી વે પર જ ભટ્કાય ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *