પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને ગાંધીધામ કોચિંગ ડેપોમાં નવા સ્થાપિત ઓટોમેટીક કોચ વોશિંગ પ્લાન્ટ શરૂ

પશ્ચિમ રેલવે એ હંમેશા વિભિન્ય ઉપાયોથી હરિત પ્રોદ્યોગિકીને પ્રોત્સાહન આપ્યુ છે. જે એ પુશપુલ પરિયોજનાના માધ્યમથી…

રેલ્વેની આ સુવિધા મહિલા યાત્રીઓને સુરક્ષા પૂરી પાડ્શે. જાણી રાખશો તો સલામત રહેશો.

પશ્ચિમ રેલ્વે હંમેશાં નારી શક્તિને સમર્થન અને સહયોગ કરવા માટે ઘણી અનોખી પહેલ માટે જાણીતી છે.પછી…

લોક્ડાઉનમાં પશ્ચિમ રેલ્વેને અધધધ રુપિયાનું નુકસાન જાણો ક્યા કારણસર ?

લોકડાઉંન ના કારણે યાત્રી ટ્રેનો બંધ હોવાથી પશ્ચિમ રેલવે ને પરા અને બિનપરા સહીત આવક નું કુલ નુકસાન 3000 કરોડ રૂપીયા રહ્યુ છે. જેમાં 465 કરોડ રૂપિયા પરા વિભાગ પર અને 2535 કરોડ રૂપિયા બિનપરા વિભાગ નું નુકસાન સામેલ છે. આ હોવા છતાં, 1 માર્ચથી 19 ઓક્ટોબર, 2020 સુધી ટિકિટ રદ થવાને કારણે, પશ્ચિમ રેલ્વેએ 454 કરોડ રૂપિયાની રિફંડ  રકમ પરત આપવાની ખાતરી આપી છે. નોંધનીય છે કે આ રિફંડ રકમમાં એકલા મુંબઇ ડિવિઝને 220.66 કરોડ રૂપિયાની રિફંડ ચૂકવણીની ખાતરી આપી છે.અત્યાર સુધીમાં, સમગ્ર પશ્ચિમ રેલ્વેમાં 70.61 લાખ મુસાફરોએ તેમની ટિકિટો રદ કરી છે અને તે મુજબ તેમના ભાડાની  રકમ પરત  પ્રાપ્ત થઈ છે.

પશ્ચિમ રેલ્વે આરપીએફ દ્વારા ટીકીટ દલાલો વિરુદ્ધ વિશેષ અભિયાનોમાં 87 લાખ રૂપિયાની ગેરકાનૂની ટીકીટો જપ્ત.

પશ્ચિમ રેલવેના રેલવે સુરક્ષા દળ દ્વારા જુલાઈ થી સપ્ટેમ્બર 2020 સુધીના સમયગાળા દરમિયાન ટીકીટ દલાલો સામે ચલાવવામાં આવેલા…

ભારતીય રેલ્વે 39 વિશેષ ટ્રેનો દોડાવશે જેમાં પશ્ચિમ રેલ્વે ઝોનમાં કઈ ટ્રેનો ફાળવી ?

ભારતીય રેલ્વે 39 વિશેષ ટ્રેનો દોડાવશે જેમાં પશ્ચિમ રેલ્વે ઝોનમાં # 22903/04 બાન્દ્રા ટ. – ભૂજ (…