રાજ્યમાં વરસાદી માહોલને ધ્યાને લઇને આવતીકાલથી શરૂ થતી મગફળીની ટેકાના ભાવે ખરીદી ટૂંક સમય માટે મુલત્વી : કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ

કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશ રાડદિયાએ એ જણાવ્યું છે કે,  ખેડૂતોના…