પ્લાઝ્મા ડોનેટ કરવાથી લોહીમાં એન્ટિબોડીઝનો ઘટાડો થતો નથી પરંતુ નવા એન્ટિબોડીઝ સતત બનતા રહે છે.

પ્લાઝ્મા ડોનેટ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં કોઈ ફેર પડતો નથી · પ્લાઝ્મા ડોનેટ ન કરવા છતાં…

જન્મદિવસે જ જરૂરિયાતમંદ કોવિડ દર્દીઓને પ્લાઝમા દાન સ્વરૂપે ‘બર્થ ડે રિર્ટન ગિફ્ટ’ આપતા અંકિત નાયક

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસની ઉમંગભરી ઉજવણી પરિવાર, મિત્રો સાથે મળીની કેક કાપીને કરતા હોય છે.…