પંખીડાઓની ચણ માટે ૧૫૩ વર્ષથી કવિ કલાપીનાં ધામ લાઠી ગામે સક્રિય શ્રીમહાકાળી નવરાત્રી નાટક મંડળનો અભૂતપૂર્વ નાટયોત્સવ કોરોનાને કારણે નહી યોજાય.

કોરોના સામે સાવચેતી : પંખીડાઓની ચણ માટે ૧૫૩ વર્ષથી કવિ કલાપીનાં ધામ લાઠી ગામે સક્રિય શ્રીમહાકાળી નવરાત્રી નાટક મંડળનો…