કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં તાઉ’તે વાવાઝોડાની તૈયારી સંદર્ભે વિડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક યોજાઇ.

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં તાઉ’તે વાવાઝોડાની તૈયારી અને તેની સમિક્ષા માટે આજે નવી દિલ્હીથી…

રુપાણી સરકારની મહત્વની જાહેરાત. હવે કોને કોને આધારકાર્ડ વિના જ રસીકરણનો લાભ મળી શકશે ?

નિરાધાર-વંચિત વ્યક્તિઓ,વયસ્ક વડિલોને આધારકાર્ડના પુરાવા વિના રસીકરણ થશે. ભિક્ષુકગૃહો, વૃદ્ધાશ્રમો, દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં 45 થી 60…

આવનારા દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે – મુખ્યમંત્રી રુપાણી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે અને કહ્યુ છે કે આવનારા દિવસોમાં ગુંડા…

ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનારા ભૂમાફિયાઓને અંકુશમાં લાવવા રાજય સરકાર કયો કાયદો પસાર કરવાની તૈયારીમાં ?

રાજય સરકારે ગુજરાતમાં સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકો, ખેડૂતો કે ખાનગી વ્યકિતની માલિકીની જમીન…

નાના ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ અને બે લાખ સ્ટ્રીટ વેન્ડર્સના હિતમાં રાજય સરકારનો મહત્વનો નિર્ણય.

50 હજાર સુધીની લોન મેળવનારા નાના ઉદ્યોગો, સ્ટાર્ટઅપને 31 ઓકટોબર સુધી સ્ટેમ્પ ડ્યુટી ભરવામાંથી મુકિત અપાશે.…