અનુસૂચિત જન જાતિ કલ્યાણ સમિતિએ માંડવી ખાતે રૂા.૫૧૧ કરોડના ખર્ચે સાકારિત થયેલી કાકરાપાર-ગોડધા- વડ ઉદ્દવહન સિંચાઈ યોજનાની મુલાકાત લિધી.

આદિવાસીઓના સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે રાજય સરકાર કટિબધ્ધઃસમિતિના અધ્યક્ષ નરેશભાઈ પટેલ કાકરાપાર-ગોડધા- વડ ઉદ્દવહન સિંચાઈ…

‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ મહાઝુંબેશ હેઠળ આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ તાપી જિલ્લાના વિવિધ આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કોરોનાથી ગામડાઓને બચાવવા ‘મારૂં ગામ, કોરોના મુક્ત ગામ’ મહાઝુંબેશ શરૂ કરવામાં આવેલ…

આદિવાસી કલા અને વસ્તુઓ, ખેતી ઉત્પાદનો અને આયુર્વેદિક વસ્તુઓના વેચાણ માટે વ્યારાના આદિમજુથ કોટવાળીયા વાંસ બનાવટ વેચાણ કેન્દ્ર બનવાયુ.

વ્યારા વન વિભાગ અન ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ આદિવાસી કલા અને વસ્તુઓ, ખેતી ઉત્પાદનો અને આયુર્વેદિક…

રાજયના શિક્ષણ વિભાગે શિક્ષણાધિકારીઓની કરી બદલી.

રાજયના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીઓની કરાઇ બદલી,28 અધિકારીઓની બદલી કરવામાં આવી તો, તો 6…