શાળા કોલેજના 18 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ પાત્રતા ધરાવતા કર્મચારીઓ-શિક્ષકો-પરિવારજનોને કોરોના વેકસીનેશન કરાશે.

શાળા કોલેજના ૧૮ વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ પાત્રતા ધરાવતા કર્મચારીઓ-શિક્ષકો-પરિવારજનોને કોરોના વેકસીનેશન સુરક્ષા કવચ અપાશે……શિક્ષક દિવસ-પાંચમી સપ્ટેમ્બર…

આગામી તા.ર સપ્ટેમ્બર-ર૦ર૧ ગુરૂવારથી રાજ્યની શાળાઓમાં ધો-૬ થી ૮ નું વર્ગખંડ શિક્ષણ શરૂ કરાશે

સરકારી અને ખાનગી-સ્વનિર્ભર મળી રાજ્યભરની ૩૦ હજારથીવધુ શાળાના ૩ર લાખ જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય શરૂ થશે*……૫૦…

માતૃભાષા સંવર્ધનના કાર્યો માટે નગર પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈ ધામેલીયાને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાશે.

સખત પુરુષાર્થ કરી જીવનમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી સમાજને દિશા ચીંધે તેવા શિક્ષકો મળે તો સમાજ માટે…

ગુજરાત બોર્ડની ધોરણ 9 થી 12 ની બીજી એકમ કસોટીની તમામ વિગતો.

શાળાઓ શરુ કરવા અંગે સરકારની સ્પષ્ટતાં.

રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજ રોજ ફરી સ્પષ્ટતા , રાજ્યમાં શાળાઓ શરૂ કરવા અંગે હજુ…