આગામી તા.ર સપ્ટેમ્બર-ર૦ર૧ ગુરૂવારથી રાજ્યની શાળાઓમાં ધો-૬ થી ૮ નું વર્ગખંડ શિક્ષણ શરૂ કરાશે

સરકારી અને ખાનગી-સ્વનિર્ભર મળી રાજ્યભરની ૩૦ હજારથીવધુ શાળાના ૩ર લાખ જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય શરૂ થશે*……૫૦…

ગુજરાતમાં જમીન માપણીની સેવા ઓનલાઈન કરાઈ. જાણો વિગતો.

જમીનોની માપણી માટે આ અગાઉ અરજદારશ્રીએ જિલ્લા જમીન દફતર નિરીક્ષક (DILR) કચેરીમાં અરજી કરવાની રહેતી હતી…