કેબિનેટ નિર્ણય: શેરડીના ભાવ વધારીને રુ. 290 કરાયા, ઇથેનોલના ઉત્પાદનમાં પણ વધારો

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં  કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ અંગેની માહિતી આપતા કેન્દ્રીય મંત્રી…

જાણો વર્ષ 2019 અને 2020 માટેનો ગાંધી શાંતિ પુરસ્કાર કોને કોને એનાયત થયો ?

વર્ષ 2019 માટેનો ગાંધી શાંતિ પુરસ્કાર ઓમાનના મહામહિમ સ્વ. સુલતાન કબુસ બિન સૈદ અલ સૈદને એનાયત…

આરોગ્ય, પ્રવાસન અને ખેડૂતો માટેના વિવિધ પ્રકલ્પોનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તા.૨૪મી ઓક્ટોબરે વર્ચયુઅલી કરાવશે શુભારંભ.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના મહત્વના આરોગ્ય,પ્રવાસન અને ખેડૂતોને લગતા વિવિધ પ્રકલ્પોનો…

પ્રધાનમંત્રીએ મૈસૂર વિશ્વવિદ્યાલયના શતાબ્દી પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મૈસૂર વિશ્વવિદ્યાલયના શતાબ્દી પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું હતું.આ…

દિકરીઓના લગ્નની વયને લઈને વડાપ્રધાને શું કહ્યું ?

આજે દેશની ગરીબ બહેનો અને દિકરીઓને રૂ.1માં સેનિટેશન પેડ્ઝ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. આ બધા…

ખાદ્ય અને કૃષિ સંગઠનની 75 વર્ષગાંઠ નિમિત્તે PM મોદી આજે રૂ. 75નો સ્મારક સિક્કો પ્રસિદ્ધ કરશે.

ખાદ્ય અને કૃષિ સંગઠનની 75 વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રૂ. 75નો સ્મારક સિક્કોપ્રસિદ્ધ કરશે.…