શહેરી વિસ્તારોમાં આગામી ૧૬મી મે રવિવારથી ‘‘મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ’’ અભિયાન હાથ ધરાશે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિહ જાડેજા

‍મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સઘન આયોજન…