કૌશલ વિકાસ અને ઉદ્યમ મંત્રાલયે 27 માર્ચ 2021 સુધીમાં 9 આઈઆઈએમના સહયોગથી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ફેલોશીપ માટે અરજીઓ આમંત્રિત કરી.

આ ફેલોશિપ આઈઆઈએમ ખાતે વર્ગખંડના સત્રોનો બે વર્ષનો સંમિશ્રિત પ્રોગ્રામ છે અને જિલ્લા અર્થવ્યવસ્થામાં કૌશલ્યના આયોજન…

રાજ્યમાં ચાર ઝોનમાં IIT, IIM, JEE અને NEET પરીક્ષાના કોચિંગ માટે રાજ્ય સરકાર દ્વારા નવા કોચિંગ ક્લાસ શરૂ કરાશે.

રાજ્યના વિદ્યાર્થીઓ IIT, IIM, JEE અને NEET જેવી પરીક્ષામાં બેસીને ઉચ્ચ કારકિર્દી ઘડી શકે એ માટે…