આરોગ્ય, પ્રવાસન અને ખેડૂતો માટેના વિવિધ પ્રકલ્પોનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તા.૨૪મી ઓક્ટોબરે વર્ચયુઅલી કરાવશે શુભારંભ.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના મહત્વના આરોગ્ય,પ્રવાસન અને ખેડૂતોને લગતા વિવિધ પ્રકલ્પોનો…

નવરાત્રિના પાવનપર્વે સુરતવાસીઓને રૂ. ૨૦૧.૮૬ કરોડના વિકાસકામોની ભેટ આપતી રાજય સરકાર.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સુરત મહાનગરપાલિકા અને સુડાના રૂા.૨૦૧.૮૬ કરોડના શ્રેણીબદ્વ વિકાસકામોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરી, કોરોના…

મેડિકલ કોલેજ ફી અપડૅટ. જાણો કઈ કોલેજોની ફી એક વર્ષ નહિ વધે ?

મેડિકલ કોલેજોની ફી મામલે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલે કહ્યું કે  રાજય સરકાર સંચાલિત,સિવિલ હોસ્પિટલો સાથે જોડાયેલી…

ટેકાના ભાવ મામલે ગુજરાત સરકારની કેબિનેટનો મહત્વપૂર્ણ નિર્ણય.

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા રાજ્યમાં નવરાત્રિને…

રાજયમાં કાર્યરત CT scan Center ની કામગીરીની ચકાસણી કરાશે :સંક્રમણ નિયંત્રિત કરવા અંગે વિશેષ માર્ગદર્શન અપાશે : ડૉ.એચ.જી.કોશિયા

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ.એચ.જી.કોશિયાએ જણાવ્યુ છે કે,રાજયમા પ્રર્વતી રહેલ Covid-19ની અત્યંત ગંભીર પરિસ્થિતિમાં…

રાજ્યમાં ખેડૂત અને કૃષિ વિકાસ માટે રાજ્ય સરકારે શરૂ કરી સાત પગલા કૃષિ કલ્યાણ યોજના

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટેની પ્રતિબદ્ધતા સાથે ‘સાત પગલાં કૃષિ કલ્યાણ’ના યોજનાનો…

રાજ્ય સરકાર નિયમોને આધારે આપી શકે ગરબાને મંજૂરી આપી શકે છે.

 નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગરબાના આયોજનના સંદર્ભમાં સરકાર વિચારણા કરી શકે છે. નિયમોને…

ખોટા નામે જમીન પચાવી બીજાને વેચી દેનારા ભૂમાફિયાઓ સામે રાજય સરકારની લાલ આંખ.

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય.  લોકોની ખોટા નામે જમીન પચાવી પાડીને બીજાને વેચાણ કરનાર ભૂમાફિયા તત્વો સામે…

1 ઓગષ્ટ 2018 ના પરિપત્ર અંગે હાઈકોર્ટૅ શું નિર્ણય કર્યો ?

અનામત અંગેના 1 ઓગષ્ટ 2018 ના પરિપત્ર અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય. હાઈકોર્ટૅ કેટલીક જોગવાઈઓને રદ્દબાત્તલ…

આવનારા દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે – મુખ્યમંત્રી રુપાણી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે અને કહ્યુ છે કે આવનારા દિવસોમાં ગુંડા…