સુરત આઈ.ટી.આઈ. ખાતે બીજા રાઉન્ડમાં પ્રવેશ માટે અરજીઓ મંગાવાઈઃ

રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળ સુરતની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે વિવિધ વ્યવસાયો પ્રવેશ મેળવવા માટે…

આગામી તા.ર સપ્ટેમ્બર-ર૦ર૧ ગુરૂવારથી રાજ્યની શાળાઓમાં ધો-૬ થી ૮ નું વર્ગખંડ શિક્ષણ શરૂ કરાશે

સરકારી અને ખાનગી-સ્વનિર્ભર મળી રાજ્યભરની ૩૦ હજારથીવધુ શાળાના ૩ર લાખ જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય શરૂ થશે*……૫૦…

ધોરણ દસના વિધાર્થીઓ માટે રાજય સરકારનો મહત્વનો નિર્ણય.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં…

ગુજરાત સંસ્કૃત શિક્ષણ બોર્ડમાં ચેરમેન-વાઇસ ચેરમેન સહિત પાંચ સભ્યોની નિયુક્તિ કરતા મુખ્યમંત્રીશ્રી .

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સંસ્કૃત શિક્ષણના વ્યાપક પ્રસાર માટે કાર્યરત ગુજરાત સંસ્કૃત શિક્ષણ બોર્ડમાં અધ્યક્ષ,…

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે ‘ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટર’નું ઈ-માધ્યમથી ઉદ્દઘાટન કરાયું.

દક્ષિણ ગુજરાતમાં સ્ટાર્ટઅપ પ્રવૃત્તિને વેગ આપવા માટે રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગર ખાતેથી સુરત વીર નર્મદ…

NEET UG 2020 RESULT UPDATE

નેશનલ એંટ્રેંસ કમ એલીજીબીલીટી ટેસ્ટ ( NEET UG 2020)નું રિઝલ્ટ 16 ઓક્ટોબરે જાહેર થશે. ભારતના શિક્ષણમંત્રીએ…

નવી શિક્ષણ નીતિના ઝડપી અમલીકરણ માટે રાજયની તમામ યુનિવર્સિટીઓઍ કઈ કમિટીની રચના કરવી પડશે ?

નવી શિક્ષણ નીતિના ઝડપી અમલીકરણ માટે રાજયની તમામ યુનિવર્સિટીઓ “નવી શિક્ષણ નીતિ અમલીકરણ સમિતિની” રચના કરે.…

ગુજરાત માધ્યમિક બોર્ડે ધોરણ 10-12 ના વિધાર્થીઓ માટૅ કઈ સેવા શરુ કરી ?

GSHEB દ્વારા વિદ્યાર્થીઓ માટે લેવાયો મહત્વનો નિર્ણય, ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને ગુણ-પ્રમાણપત્ર, માઇગ્રેશન સ્પીડ પોસ્ટથી ઘરે બેઠા…

ધોરણ 10 ની પૂરક પરીક્ષાના પરીક્ષાર્થીઓ માટૅ.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડે ધોરણ 10 ના વિધાર્થીઓ માટૅની પૂરક પરીક્ષાને લગતી હોલ ટિકિટને…

શાળાઓ શરુ કરવા અંગે સરકારની સ્પષ્ટતાં.

રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજ રોજ ફરી સ્પષ્ટતા , રાજ્યમાં શાળાઓ શરૂ કરવા અંગે હજુ…